________________
બને હાથ જોડીને વિનય સહિત પ્રભુને આ પ્રમાણે પૂછ્યું--મરે! અવિચવને રૂચા” ભવિષ્યત્ પર્યાયનું જે કારણ હોય છે. તે દ્રવ્ય” છે તેમ કહેવામાં આવ્યું છે. દ્રવ્ય ની અપેક્ષાએ જે નારક છે. તેઓ દ્રવ્યનરયિક છે. વર્તમાન પર્યાયથી જે નારકો છે, તે દ્રવ્ય નૈરયિકો નથી તેઓ ભાવનરયિક છે, પરંતુ ભવિષ્યકાળમાં જે જીવે નારકની પર્યાયથી ઉત્પન્ન થવાના છે, ચાહે તે તે પંચેન્દ્રિય તિર્યંચ હોય કે મનુષ્ય હોય તે જીવ ભવ્ય દ્રવ્ય નૈરયિક કહે. વાય છે. આ ભવ્ય દ્રવ્ય નૈરયિક એક ભવિક ૧, બદ્ધાયુક ૨, અને અભિમખ નામત્ર ૩, એ રીતે ત્રણ પ્રકારના કહ્યા છે. જે જીવ એક ભવ પછીના ભાવમાં નારકપણુથી ઉત્પન્ન થવાને ગ્ય હોય અર્થાત્ ભવિષ્યમાં ઉત્પન્ન થવાના હોય તે એકભવિક કહેવાય છે. ૧ બઢાયુષ્ક-જે પૂર્વભવ સંબંધી આયુષ્યના ત્રીજા ભાગ વિગેરે બાકી રહે ત્યારે બાઇર પર્યાપ્ત તેજસ્કાવિકની નરયિકેના આયુને બંધ કરે છે, તે બદ્ધાયુષ્ક કહેવાય છે. ૨ અભિમુખનામગોત્ર-જે પૂર્વભવના ત્યાગ પછી નરયિકોના આયુષ્યનું અને નામગોત્રનું સાક્ષાત્ વેદન કરે છે, તે અભિમુખનામગોત્ર કહેવાય છે. ૩, જે દ્રવ્યભૂત કારણુપણાથી નારક છે, તેઓ દ્રવ્યનારક છે. એવા આ દ્રવ્યનારક, ભૂતનારક પર્યાય રૂપે પણ હોય છે, તેથી એવા નારક અહિં દ્રવ્યનારક રૂપે ગ્રહણ કર્યા નથી. પરંતુ જે જીવ ભવિષ્યમાં નારક થવાવાળા હોય અર્થાત્ ગૃહીત પર્યાયને છોડ્યા પછી જ જે નારકપણે ઉત્પન્ન થવાના હોય તે જ ભવ્યદ્રવ્યનારક છે. “મવિર ચાર મળ્યા આ વ્યુત્પત્તિ પ્રમાણે ભૂતનારક પર્યાયવાળા ને ભવ્યદ્રવ્યર્નરધિક કહેવામાં આવ્યા નથી. જેથી આજ પ્રશ્ન અહિયાં ગૌતમસ્વામીએ પ્રભુને પૂછે છે કે – હે ભગવદ્ શુ ભવ્યદ્રવ્યનારકે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ કહ્યું કે “હંત રિય” હા ગૌતમ ભવ્ય દ્રવ્ય નારક છે. ફરીથી ગૌતમ સ્વામી પ્રભુને પૂછે છે કે –“રે છi ઈત્યાદિ હે ભગવન ભવ્ય દ્રવ્ય નૈરયિક કોણ હોય છે? અને ભવ્યદ્રથનૈરયિક એ પ્રમાણેનું નામ તેઓનું કેમ થયું છે? આ પ્રમાણે ગૌતમસ્વામીના પૂછવાથી ભગવાને તેઓને કહ્યું કે--“મા !” ઇત્યાદિ ગૌતમ! પંચેન્દ્રિય તિર્યંન્ચ જીવ હોય કે મનુષ્ય હોય તે જે નારકોમાં ઉત્પન્ન થવાના હોય તો તે ભવ્ય દ્રવ્ય નૈરયિક કહેવાય છે. આ કથનનું તાત્પર્ય એવું છે કે--કોઈ મનુષ્ય અથવા પંચેન્દ્રિય કે જે વર્તમાનમાં તે પોતાની ગૃહીત પર્યાયમાં છે. પરંતુ મરણ પછી તેને નૈરયિકની પર્યાયથી ઉત્પન્ન થવાનું છે. તે એવે તે જીવ કે જે
શ્રી ભગવતી સૂત્ર : ૧૩