________________
ભગવાન ગૌતમ સ્વામીએ પ્રભુને વંદના કરી અને નમસ્કાર કર્યો તે પછી સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થઈ ગયા. તે સૂ૦ ૩ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના અઢારમા શતકને આઠમો ઉદ્દેશક સમાપ્ત છે ૧૮-૮
ભવ્યદ્રવ્ય નારક આદિ કા નિરૂપણ
નવમા ઉદ્દેશાનો પ્રારંભઆઠમાં ઉદ્દેશાના અંતમાં કેવલીઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તે તે કેવલી ભવ્ય દ્રવ્યસિદ્ધરૂપ હોય છે, તેથી ભવ્યદ્રવ્યના અધિકારથી આ નવમાં ઉદ્દેશામાં ભવ્ય દ્રવ્ય નારક વિગેરેનું કથન કરવામાં આવશે. આ સંબંધથી આ નવમાં ઉદ્દેશો પ્રારંભ થાય છે. આનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે-“ચન ગાવ” ઇત્યાદિ.
ટેકાર્થ—-જિદ્દે વાવ ઘઉં ઘયાણી” રાજગૃહનગરમાં યાવત ગુણશિલક નામનું ઉઘાન હતું તેમાં ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. તેઓનું આગમન સાંભળીને પરિષદા તેઓને વંદના કરવા આવી ભગવાને તેઓને ધર્મદેશના આપી ધર્મ દેશના સાંભળીને પરિષદા પ્રભુને વંદના નમસ્કાર કરીને પિતપોતાને સ્થાને પાછી ગઈ તે પછી ભગવાનની પર્યું પાસના કરતાં ગૌતમ સ્વામીએ
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૫૯