SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નના “વું લાવ અનંતપત્તિય” આજ રીતનુ કથન ચાવત્ પથી અનંત પ્રદેશવાળા ધના વિષયમાં પણ સમજી લેવુ. અહિયાં યાવત્ પદથી એ પ્રદેશવાળા કધથી આરબીને સખ્યાત અસંખ્યાત પ્રદેશવાળા કોંધ સુધીનું કથન ગ્રહણ કરાયું છે, જે રીતે સૂક્ષ્મ પરમાણુના કથનમાં તેને જાણવા અને દેખવાના વિષયમાં પરમાધિજ્ઞાની મનુષ્યના જ્ઞાન અને દર્શનમાં સહાનવસ્થાન એક સાથે ન હાવાનુ ખતાવેલ છે, એજ રીતે એ પ્રદેશવાળા સ્કધથી આરભીને અતત પ્રદેશી ધના જાણવા અને દેખવાના સબંધમાં પરમાધિજ્ઞાની પુરુષના જ્ઞ!ન દર્શનમાં સહાનવસ્થાન-સાથે ન હેાવાપણાનું પ્રતિપાદન કરી લેવું, કેમ કે સાકાર અને નિરાકારપણું જ સહાનવસ્થાનના વિરાધનું કારણ છે. અને તે આ બન્નેમાં મધે જ રહે છે. પરમાવિધ સૂત્રના કથન પછી જે કેવલી સૂત્ર કહેવામાં આવ્યું છે, તેનુ કારણ એ છે કે--- પરમાવધિજ્ઞાની નિયમથી અન્તર્મુહૂત પછી કેવળજ્ઞાની બની જાય છે, જેથી હવે કેવલી મનુષ્યના સબ'ધમાં ગૌતમ સ્વામી પ્રભુને પ્રશ્ન કરે છે કે-“વહીછાં અંતે ! મજૂસે” હે ભગવન્ જે કેવલી મનુષ્ય હાય છે, તે પરમાણુ પુદ્ગલને જે સમયે જાણે છે, તેજ સમયે શું તેને જોઈ શકે છે? અને જે કાળે તેને જોઈ શકે છે, તેજ કાળે તેને તે જાણે છે? આ ઉત્તરમાં પ્રભુ કહે છે કે--જ્ઞદા” ઈત્યાદિ જે રીતે પરમાધાવિધજ્ઞાની પુરમાણુ પુદ્ગલને જે સમયે જાણે છે, તે સમયે તે તેને જોઇ શકતા નથી. એ પ્રમાણે કહેવામાં આવ્યું છે, તેજ પ્રકારથી કેવલી પશુ જે સમયે તેને જાણે છે. તે સમયે તેને જોઈ શકતા નથી. તેમ સમજવું કેમ કે જ્ઞાન વિશેષનું ગ્રાહક હાય છે, અને દર્શન સામાન્યનું ગ્રાહક હાય છે. તેથી એક જ સમયમાં પરસ્પર વિધી એવા એ ધમવાળાનું એક જ સ્થાનમાં સહાવસ્થાન--સાથે હાવાપણું. સભવતું નથી. “જ્ઞાન તપસ” પરમાણુ પુદ્ગલેાના વિષયમાં જેવું કથન કરવામાં આવ્યું છે, તેજ રીતનુ કથન છે પ્રદેશવાળા સ્કધથી આરભીને અનંત પ્રદેશવાળા સ્કંધ સુધીમાં પણ સમજી લેવું, અર્થાત્ જ્યારે તે બે પ્રદેશવાળા વિ. સ્કાને જાણે છે. ત્યારે તેને દેખતા નથી. અને જ્યારે તેને દેખે છે, ત્યારે તેને જાણતા નથી, તેમ સમજવું સેવ અંતે ! સેવ' મને! ત્તિ” પ્રભુની પાસેથી પાતાની જીજ્ઞાસાના વિષયવાળા પદાર્થોના સબંધમાં પૂર્વક્તિ પ્રકારથી સ્પષ્ટીકરણુ સાંભળીને ગૌતમસ્વામીએ તેએને કહ્યું--હે ભગવન્ આપ દેવાનુપ્રિયે કહેલ આ સ વિષયનું સ્પષ્ટીકરણુ ખિલકુલ સત્ય છે. હું ભગવન્ આપનું સઘળું કથન યથાર્થ છે. અર્થાત્ સૂક્ષ્મ અને સ્થૂલ પદાર્થોને વિષય કરવાવાળા જ્ઞાન અને દનના સબધમાં આપ દેવાનુપ્રિયે જે કથન યુ છે. તે સઘળું તેજ પ્રમાણે છે. અર્થાત્ સત્ય જ છે. કેમ કે આપ આસ છે, અને આપ્તના વાચો નિર્દેોષ હાવાથી સર્વ પ્રકારે સત્ય જ હાય છે. પ્રમાણે કહીને આ શ્રી ભગવતી સૂત્ર : ૧૩ ૫૮
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy