________________
દર
નથી. તથા કોઇ એક તેને જાણતા નથી અને દેખતા પણ નથી. ક્રીથી ગૌતમ સ્વામી પ્રભુને એવુ' પૂછે છે કે—સમત્વે નં અંતે મંજૂલે” હે ભગવન્ જે મનુષ્ય છદ્મસ્થ છે તે ‘અનંતપત્તિય વર્ષ પુિચ્છા” અન‘ત પ્રદેશી સ્કંધને શુ, જાણે છે ? અને દેખે છે? અથવા જાણતા નથી અને āખતા નથી? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “નોયમા !'' ઇત્યાદિ હું ગૌતમ! કોઈ એક છદ્મસ્થ મનુષ્ય એવા હાય છે, કે જે તે અન`ત પ્રદેશી સ્કંધને જાણે પણ છે અને દેખે પણ છે. ૧, ઘેનનાર્ ન પાસ' તથા કોઇ એક છદ્મસ્થ એવા હાય છે કે જે તે અનંતપ્રદેશવાળા જાણે તા છે, પણ તેને દેખતા નથી. ૨, સ્ફેર ન નાળરૂ પાસ” તથા કોઈ એક છદ્મસ્થ એવા હાય છે કે જેઓ અનંત પ્રદેશી સ્કધને જાણતા નથી અને પરંતુ તેને દેખે છે, ૩, ગત્થાન નાળ, નપાસ” તથા કોઈ એક છદ્મસ્થ મનુષ્ય એવા હાય છે કે—એ અનંત પ્રદેશવાળા સ્કંધને જાણતા નથી. અને દેખતા પણ નથી. ૪,
ધને
આ રીતે આ ચાર ભગ ભગવાને ખતાવ્યા છે. ૧. કાઈ એક છદ્મસ્થ મનુષ્ય સ્પર્શીક્રિથી તેને જાણે જુવે છે. ૧, જેમ કે અવધિજ્ઞાની.
અને નેત્રથી
૨. કોઇ એક છાસ્ત્ર મનુષ્ય સ્પર્ધાદિથી તેને જાણે તે છે. પરંતુ નેત્રના અભાવથી તેને દેખતો નથી, ૨ જેમ કે શ્રુતજ્ઞાની. શ્રુતમાં દનને
અભાવ રહે છે.
૩ તથા કોઈ એક છદ્મસ્થ સ્પર્ધાદિ અવિષય હોવાથી જાણતા નથી. પરંતુ ચક્ષુથી તેને દેખે છે. આ ત્રીજો ભગ છે. જેમ દૂર રહેલ પર્યંત વિગેરેને કોઈ એક છદ્મસ્થ માણસ નેત્રથી દેખે તે છે પણ સ્પર્શાદિથી તેને જાણતો નથી.
૪ તથા કોઈ એક છદ્મસ્થ મનુષ્ય તેને જાણુતા નથી. અને દેખતા પણુ નથી જેમ કે આંધળે! માણસ. એ પ્રમાણેના આ ચેાથે ભશ છે,
આ પ્રમાણેના ચાર ભગા અન ́ત પ્રદેશીક સ્કધના વિષયમાં છે. હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે “બોદ્દિ' ઇત્યાદિ હૈ ભગવત્ જે છદ્મસ્થ માણુસ અવધિજ્ઞાન વાળા હેય છે. તે પરમાણુ પુદ્ગલને જાણે છે અને દેખે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે—જ્ઞા” ઈત્યાદિ હૈ ગૌતમ ! છદ્મસ્થાના સખધમાં જેવી રીતે કથન કર્યુ છે તે જ પ્રમાણેનું કથન અહિયાં પણ સમજી લેવુ' અર્થાત્ કોઇ એક આધાધિજ્ઞાની પરમાણુ પુલને જાણે તે છે, પરતુ તેને દેખતા નથી. તથા કોઇ એક અધાધિજ્ઞાની પરમાણુ પુદ્ગલને જાણતા નથી અને દેખતા પણ નથી. “Ë નાવ ગતવવિચ” આજ પ્રમાણે એ પ્રદેશવાળા સ્કંધ, ત્રણ પ્રદેશવાળા
ધ ચાર પ્રદેશવાળા કધ પાંચ પ્રદેશવાળા સ્કંધ છે. પ્રદેશવાળા કધ સાત પ્રદેશવાળા સ્કંધ, આઠ પ્રદેશવાળા સ્કંધ, નવ પ્રદેશવાળા સ્કંધ, દસ
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૫૬