________________
તે પછી તેઓ જ્યાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી બિરાજમાન હતા ત્યાં આવ્યા. “કાછિત્તાવ” ત્યાં આવીને તેઓએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન કરી નમસ્કાર કર્યો. “વંત્તિ નસત્તા” વંદના કરી નમસ્કાર કરીને તેઓ ભગવાનથી બહુ દૂર નહીં તેમજ બહુ નજીક પણ નહીં તે રીતે ઉચિત સ્થાન પર ઉભા રહી ગયા. અને ત્યાંથી જ યાવત્ બને હાથ જોડીને તેઓની પર્યાપાસના કરવા લાગ્યા. ત્યારે “જોયમારૂ મળે મળવું મહાવીરે” છે ગૌતમ! એ રીતે સંબોધન કરીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ “મr જોયાં વં જાણી” ભગવાન ગૌતમને આ પ્રમાણે કહ્યું – “સળં” ઈત્યાદિ હે ગૌતમ તમેએ તે અન્ય યુથિકને પૂકતરૂપથી કહ્યું છે, તે ઠીક જ કહ્યું છે. “જાહૂ of mોચમા” હે ગૌતમ! તમેએ તે અન્ય યુથિકને પૂર્વોક્ત રૂપથી કહ્યું છે તે ઘણું જ ઠીક કહ્યું છે. આજ માર્ગ જનશાસન પ્રવર્તકોએ સેવેલે છે. તેથી તમે જે કહ્યું તેને હું અનુમોદન આપું છું. “એરિથ i mો મા !” હે ગૌતમ મારા અનેક શ્રમણ નિગ્રંથ શિષ્ય છે. જે છદ્મસ્થ છે. “જે થં નો
મૂ ઘ૦” અને તમે પણ છદ્મસ્થ છે. પરંતુ તેઓ તમોએ કહ્યા પ્રમાણેને યોગ્ય ઉત્તર આપી શક્તા નથી. જેથી “ઢ તળે નોરમા અમરસ્થિg પર્વ નવાણી” તમેએ તે અન્ય યુથિકને જે યોગ્ય ઉત્તર આપે છે, તે ઘણું જ ઉત્તમ કર્યું છે. હે ગૌતમ! તમોએ તે અન્યમૂથિકને તે પ્રમાણેને સચોટ ઉત્તર આપે છે તે ઘણું જ ઉત્તમ કર્યું છે આ રીતે પ્રભુએ તેઓના ઉત્તરને અનુમોદન આપ્યું. તે સૂ. ૨.
છદ્મસ્થ જનોં કે દ્વિમેશાદિ સ્કંધ કે જ્ઞાન કા નિરૂપણ
અન્યમૂર્થિકોને ગૌતમ સ્વામીએ જે ઉત્તર આપે તે પ્રમાણે છઘ ઉત્તર આપવા સમર્થ થતા નથી. એ પ્રમાણે જે કહેવામાં આવ્યું છે. તેથી હવે આ છદ્મસ્થાના વિષયમાં સૂત્રકાર કથન કરે છે –
“તા બં મજાવં જોયમે અમને મજાવવા ઈત્યાદિ
ટકાળું—“તg મા મે ” તે પછી જ્યારે શ્રમણ ભગવાન્ મહા વીર સ્વામીએ ગૌતમ સ્વામીએ અન્યયુથિકે પ્રત્યે કરેલા કથનનું સમર્થન
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૫૪