________________
च्चेमाणा जाव अणुद्दवेमाणा तिविहं तिविहेणं जाब एगंतपंडिया वि भवामो" આ સૂત્રપાઠથી સૂવકારે સ્પષ્ટ કરી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે એજન અને ઉપગ શિવાય અમે ચાલતા ફરતા નથી. અને અમારે જ્યારે ચાલવું ફરવું પડે છે ત્યારે ઉપગ પૂર્વક માગને વારંવાર જોઈ જોઈને જ અમો ચાલીએ છીએ. તેથી અમે અસંયત એકાન્ત બાલ નથી. પરંતુ સંયત અને એકાન્ત પંડિત જ છીએ. પરંતુ જ્યારે આપની પ્રવૃત્તિ પર અમે વિચાર કરીએ છીએ ત્યારે “
તુi sો! કgma વિવિહં રિવિનં સંકરા giાંતવાણા ચાવિ મવા” આપ લેક જ ત્રણ કરણ અને ત્રણ
ગથી અસંયત અને એકાન્તબાલ લાગે છે. અર્થાત્ આ૫ વિરતિરહિત છે. “au i અUવરિયા માવં નો પર્વ રવાણી” ગૌતમ સ્વામીનું આ કથન સાંભળીને તે અન્યમૂર્થિકોએ ભગવાન ગૌતમ સ્વામીને આ પ્રમાણે કહ્યું.
ot Tો! સિવિહં તિવિ વાવ મસામો” અહિયાં યાવન્યદથી કલંચતા શાના રાષ્ટ ” એ પદેને સંગ્રહ થયો છે તેનો અર્થ આ પ્રમાણે છે કે-હે ગૌતમ અમોને શા કારણથી ત્રણ કરણ અને ત્રણ વેગથી અસંયત અને એકાન્ત બાલ કહે છે? g of મળવું જોયમે” તેઓએ પૂર્વોક્ત રીતે કહેવાથી ભગવાન ગૌતમ સ્વામીએ “તે અન્નકસ્થિg પર્વ વાણી” તે અન્યયૂથિકને આ પ્રમાણે કહ્યું તુક of Assો ! વીરં રીયમrળ” જ્યારે તમે લેકે આવ જા કરે છે, ત્યારે જીવેને “ ઢ” કચડો છે. “વાવ ૩વદ
g” યાવત તેને ઉપદ્રવ કરે છે, અહિં યાવ૫દથી “અમિg” વિગેરે પદે ગ્રહણ કરાયા છે. “તર માં સુ છે જેમાના?? ઇત્યાદિ પ્રાણિઓને કચડવા થી યાવત્ તેઓને ઉપદ્રવવાળા કરવાથી તમે ત્રણ કરણ અને ત્રણ ભેગથી અસંયત છે અને એકાન્તબાલ પણ છે તથા વિરતિ વિનાના પણ છે.
આ કથનને સાર એ છે કે–તમે લેકે માર્ગ પર ચાલતાં પ્રાણને મારે છે તેઓને દુઃખ પહોંચાડે છે તે કારણથી તમો જ પ્રાણિના પ્રાણના નાશ કરનાર હોવાથી અસંયત અને એકાન્તબાલ છે. અમે એકાન્તબાલ નથી. “તા જો મળવું જોને તે બન્નરસ્થિg gવું પgિ ” આ રીતે ભગવાન ગૌતમ સ્વામીએ તે અન્ય યુથિકને આ રીતે નિરુત્તર કરી દીધા. “ifegrળા નેળા તમને માવે મહાવીરે તેને વાછરુ” આ રીતે તેઓને નિરૂત્તર બનાવીને
શ્રી ભગવતી સૂત્ર: ૧૩
૫૩