________________
છીએ અર્થાત્ ચાલીએ છીએ આવજાવ કરીએ છીએ ત્યારે અમે પ્રાણિયાને કચડતા નથી. યાવત્ તેઓને ઉપદ્રવિત કરતા નથી. પરંતુ અમે જ્યારે આવજાવ કરીએ છીએ ત્યારે કાયાગ અને ગમનને આશ્રય કરીને જ ચાલીએ છીએ. જેથી ચાલવા છતાં અમારાથી પ્રાણિવ થતો નથી. અહિયાં “તુ બકા! R રીચાળા પાળે રેજો અહીંથી આરંભીને “
નો રીર્ચ વિના” આને અર્થ ગમન કરતા કરતાં “Tળે દરેક પ્રાણિયેના પ્રાણને પગે દ્વારા નાશ કરે છે, અર્થાત્ આવતા જતાં તેઓને પિતાના પગોથી કચડે છે. “મિફા” મારે છે. “જ્ઞા વર યાવતુ તેમને જીવનથી છેડા છે. અહિયાં યાવત્ પદથી જે પદને સંગ્રહ થયે છે. તેને અર્થ એ છે કે તેઓની ઈચ્છા ન હોવા છતાં આપ લે કે તેઓને પિતાના કાર્યમાં લગાડે છે. પરિગ્રહ રૂપે તેને સ્વીકાર કરો છો, અને અન્ન પાન વિગેરેના નિરોધથી ગ્રીષ્મકાળમાં (ઉનાળામાં) તેને તડકામાં રાખીને દુખ પહોંચાડે છે, આ રીતને જીવે પ્રત્યેને આપને વ્યવહાર તમારામાં ત્રિકરણ ત્રિોગથી અસંતપણાને જ પ્રગટ કરે છે. જેથી આપ જ એકાન્ત બાલ છે. અહિયાં “જાવ પર ઘાસ ચારા મરણ” આ વાક્યમાં જે યાત્પદ છે, તેનાથી “અખંડ વિગેરે પદે ગ્રહણ કરાયા છે. આપ લેક ગમનાગમન સમયે પ્રાણિયાને મારે છે, તેથી આપ લેક ત્રણ કરશું અને ત્રણ વેગથી અસયત છે. અને એકાન્તમાલ પણ છે. એ પ્રમાણે અમે કહીએ છીએ. આ રીતે જ્યારે અન્યમૂથિકાએ ભગવાન ગૌતમસ્વામીને કહ્યું ત્યારે તેઓ ના આ આક્ષેપના નિવારણ માટે ગૌતમ સ્વામીએ તેઓને આ પ્રમાણે કહ્યું –કે હે આયે? અમે જ્યારે આવ જાવ કરીએ છીએ ત્યારે તે સમયે અમે પ્રાણિને મારતા નથી. યાવત્ તેઓને જીવનથી વ્યપરપિત–-અલગ કરતા નથી. અહિયાં યાવ૫દથી “મિન્મઃ, ગાજ્ઞાપામઃ, પરિઝુદ્દીન, પરિતાપયામ, આ પદેને સંગ્રહ થયે છે, આજ વાત ગૌતમ સ્વામીએ “હું બનો!” ઈત્યાદિ સૂત્રપાઠ દ્વારા સ્પષ્ટ કરી છે. તેમાં એમ કહ્યું છે કે–અમે જે આવ જાવ કરીએ છીએ તે શરીરની સહાયથી કરીએ છીએ. જે શરીરગમન કરવા ગ્ય હોય અર્થાત્ ગમન કરવામાં શક્તિવાળું શરીર હોય, તે જ
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૫૧.