________________
નો વિ” હે આર્ય આ૫ ત્રણ કરણ અને ત્રણ ભેગોથી સંયમ વિનાના છે! એથી “જા પ્રત.” અપલેકે યાવત્ એકાન્ત બાલ પણ છે. અહિયાં યાવત્પદથી “વિથા ગqfqજણાથgrHi જિરિયા રંgar giાવ્યા પ્રયુત્તા” અહિં સુધી પાઠ ગ્રહણ થયો છે.
જેઓ ભૂતકાળના પાપિની નિંદાપૂર્વક અને ભવિષ્યકાળને પાપથી સંવરપૂર્વક ઉપરત-નિવૃત્ત થાય છે, તેઓ વિરત કહેવાય છે, અને તે પ્રકારના ન હોય તે અવિરત કહેવાય છે. જેમાં વર્તમાન કાળના પાપ કર્મોને સ્થિતિ અને અનુભાગના હાસથી નાશ કરે છે, તેમ જ પહેલાં કરેલા અતિચારીની નિંદાપૂર્વક તેમજ ભવિષ્યમાં તે પાપકર્મ ન કરવાના નિયમથી જેઓ પાપ કર્મને નાશ કરે છે, તે પ્રતિહત પ્રત્યાખ્યાત પાપકર્મા જીવ કહેવાય છે. તથા તેવા જે હોતા નથી. અર્થાત પ્ર. પ્ર. પાપકર્મા જીવથી જે જૂદા છે તે અપતિત અપ્રત્યાખ્યાત પાપકર્મો જીવ કહેવાય છે, કાયિકી વિગેરે ક્રિયાઓ વાળા જેઓ હોય છે તે આ સક્રિય કહેવાય છે. જે ઈષ્ટ અને અનિષ્ટ પદાર્થ થી પિતાની ઈન્દ્રિયેને પાછી વાળે છે, તે અવરુદ્ધેન્દ્રિય કહેવાય છે. અને તેથી જે વિરૂદ્ધ હોય તે અનવન્દ્રિય કહેવાય છે. જે પાપમય પ્રવૃત્તિથી પિતાને કે અન્યને દુઃખ ભોગવવાળા બનાવે છે. તે એકાન્તદન્ડવાળા કહેવાય છે. આજ વાત એકાન્તદન્ડ એ પદથી બતાવેલ છે જેઓ મિથ્યાત્વરૂપી ગાઢ નિદ્રામાં સૂતેલા હોય છે. તેઓ મિથ્યાત્વ અવસ્થાવાળા કહેવાય છે. અર્થાત તેઓ એકાન્તમ કહેવાય છે. અને તેને જ એકાન્ત બાલ કહેવામાં આવે છે. તે અન્ય મૂર્થિકો દ્વારા જ્યારે આ પ્રમાણેને આરોપ તે ગૌતમાદિ અનગારે પર કરવામાં આવ્યો ત્યારે “au of Ira જોય! બન્નતિથg ga ઘાણી ભગવાન ગૌતમ સ્વામીએ તે અન્યમૂર્થિકોને આ પ્રમાણે કહ્યું- “રે છેદ્રો ઈત્યાદિ છે આ! અમને ક્યા કારણથી ત્રણ કરણ અને ત્રણ વેગથી અસંયત યાવત્ એકાન્ત બાલ કહે છે ? “તા બં તે બાઉસ્થિ” ત્યારે તે અન્યયૂચિકેએ ભગવાન ગૌતમ સ્વામીને આ પ્રમાણે કહ્યું, “તુ કાં અડ્યો.” હે આય તમે જ્યારે ગમન કરે છે. અર્થાત્ અવર જવર કરે છે, ત્યારે આપલેક પ્રાણિયોને કચડે છે. તેને પિડા પહોંચાડે છે યાવતુ ઉપદ્રવિત કરે છે. અહિયાં યાવત્પદથી “બજાવે પffટ્ટ પરિવારે” આ પાઠને સંગ્રહ થયે છે. આ રીતે પ્રાણિયોને કચડવાથી, અને તેઓને ઉપદ્રવિત કરવાથી આપ લે કે ત્રણ કરણ અને ત્રણ ભેગથી અસંયત યાવત્ એકાન્તબાલ છે.
આ પ્રમાણે તે અન્યમૂથિકનું કથન સાંભળીને ભગવાન ગૌતમસ્વામીએ તે અન્યમૂથિકને આ પ્રમાણે કહ્યું. હે આર્યો! અમે જ્યારે ગમન કરીએ
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૫૦