SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ગમન કો આશ્રિત કરકે પરતીર્થિકોં કે મત કા નિરૂપણ પૂર્વોક્ત સૂત્રમાં વિહારને ઉદ્દેશીને વિચારવામાં આવ્યા છે. હવે ગમનના આશ્રય કરીને પરતીર્થંકાના મતના નિષેધ પૂર્વક એજ કથન કરવામાં આવશે. તેનું જાઢેળ તેનું સમાં જ્ઞાન'' ઇત્યાદિ ટીકા --“àાં જાહેાં તેનું સમાં” તેકાળે અને તે સમયે નિદ્દે” રાજગૃહુ નામનું નગર હતું તેનુ વણુ ન ચંપાનગરી પ્રમાણે સમજવું આ રાજગૃહ નગરમાં ગુરુશિલક નામનું ઉદ્યાન હતુ. તેમાં પૃથ્વિશિલાપટ્ટક હતુ` ‘તપસ નં મુળખ્રિસ્તરણ૦” તે ગુણુશિલક ઉદ્યાનની પાસે તેનાથીબહુ દૂર પણ નહી અને બહુ નજીક પણ નહિ એવા સ્થાનમાં આવે' ઘણા અન્ય તીકિશાનેં રહેતા હતા ‘સાં ક્રમળે” શ્રમણ ભગવાન મહાવીર સ્વામી વુછુપુત્રિય' चरमाणे गामाणुगाम' दूइज्जमाणे जेणेव रायगिहे नयरे जेणेव गुणविलए चेइए तेणेव સુવાળજી” તીથ''કરેની પર પરાનુસાર વિહાર કરતાં કરતાં અને એક ગામથી ખીજે ગામ વિચરતાં જ્યાં આગળ રાજગૃહ નગર હતુ અને તેમાં પણ જ્યાં ગુરુશિક્ષક ચૈત્ય-ઉદ્યાન હતું ત્યાં પધાર્યાં. “ નાવલ્લિા ચિત્તયા” યાવત્ પ્રભુનું આગમન સાંભળીને પરિષદ્મા પ્રભુને વંદના કરવા આવી પ્રભુએ તેમને ધ દેશના આપી તે પછી પ્રભુને વંદન નમસ્કાર કરીને પરિષદા પાતાતાને સ્થાને પાછી ગઈ. તેનું માટેનું àળ સમĪ'' તે ઢાળે અને તે સમયે મળત્ત નવલો મહાવીરહ્ય” શ્રમણુ ભગવાન્ મહાવીરના ોઢે અંતેવાસી હંમૂરું નામ અનારે' મુખ્ય શિષ્ય ઇંદ્રભૂતિ નામના અનગાર “જ્ઞાય લગ્ન જ્ઞાનૂ જ્ઞાનનિ’ થાવત્ વ જાનુવાળા થઈને યાવત્ પોતાના સ્થાને બિરાજમાન હતા. અર્થાત્ ગેઇશુ ઉંચા રહે તેવા આસનથી અને ધ્યાન રૂપી કાઠામાં જેનું ચિત્ત એકાગ્ર હતુ તેમ જ તપ અને સયમથી પેાતાના આત્માને ભાવિત કરીને બિરાજમાન હતા. અહિંયાં પહેલાં યાવપદથી યમનોતેનું પ્રસ્તુĖફે' આ પાઠથી આરભીને ‘સમળા મળવો મહાવીરલ ટૂરન્નામ તે” અહીયાં સુધી પાઠ ગ્રહણ કરાય છે. અને બીજા યાવપદથી ‘બોસિરે જ્ઞાળકોન્ટ્રોવણ્ સનમેનું તમા અપાળ માથેમાળે” આ પાઠના સગ્રહ થયા છે. સદ્ શાં તે ન્નન્થિયા” પછી તે અન્યયૂથિકા જ્યાં ભગવાન ગૌતમ વિરા જમાન હતા ત્યાં આવ્યા. ૩zrfvત્તા' ત્યાં આવીને મળવું જોયમ વર્ષ ચાલી” તેએએ ભગવાન ગૌતમ સ્વામીને આ પ્રમાણે કહ્યું “તુફ્ફે નં શ્રી ભગવતી સૂત્ર : ૧૩ ૪૯
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy