SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ વિશેષ મરી જાય તે તે ભાવિતાત્મા અનગારને “રિયા વણિયા જિરિયા જરૂ” ઐયંપથિકી ક્રિયા લાગે છે. “જો સાફ્રા સાંપરાયિકી ક્રિયા લાગતી નથી. કહેવાનું તાત્પર્ય એ છે કેચાલતી વખતે યુગપ્રમાણ દૃષ્ટિથી ભૂમિનું સંશોધન કરતાં કરતાં ભાવિતામા અનગારના માર્ગમાં પ્રાણિની વિરાધના થઈ જાય તો તેને એર્વોપથિકી જ ક્રિયા લાગે છે. સાંપરાવિકી ક્રિયા લાગતી નથી. કેમ કે સાંપરાયિકી ક્રિયા પ્રમાદન ગવાળા અનગારને લાગે છે. અહિયાં પ્રમાદને વેગ નથી તેથી સાંપરાયિકી કિયા લાગતી નથી. “શે. ળ મં! ઘઉં કુદવફ” હે ભગવન આપ એવું શા કારણથી કહે છે કે તે ભાવિતાત્મા અનગારને ઐયંપથિકી જ ક્રિયા લાગે છે, સાંપરાયિકી ક્રિયા લાગતી નથી? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જા સત્તમાં સંયુકું. રેag” હે ગૌતમ આ વિષયમાં સાતમા શતકના સંવૃત નામના ઉદ્દેશામાં જે પ્રમાણે કહ્યું છે, તે પ્રમાણે અહિયાં પણ સમજવું. સાતમા શતકના સાતમા ઉદ્દેશાનું કથન અહિયાં કયાં સુધીનું ગ્રહણ કરવાનું છે, તે માટે કહ્યું છે કે “નાવ કો રિવિવો ’ એ કથન સુધીના ત્યાંનું કથન અહિં સમજવું. તાત્પર્ય એ છે કે-ગૌતમ સ્વામીએ ભગવાનને એવું પૂછયું છે કે જે ભાવિત્મા અનગારના ક્રોધ, માન, માયા, અને લોભ એ કષાયે નાશ પામ્યા છે, તેવા ભાવિતાત્મા અનગારને ઐયપથિકી જ ક્રિયા લાગે છે. સાંપરાયિકી ક્રિયા લાગતી નથી. ઈત્યાદિ કથન “જ્ઞાવ ઘટ્રો નિકલેવો” આ વાક્ય “સે નળ” ઈત્યાદિ વાક્યનું નિગમન છે. “રે તેનÈí mયમાં ઘa gશg” તે આ રીતે છે. રેવ મં! રેવ મંતે! રિ કા વિહર” હે ભગવન પથિકી ક્રિયાના વિષયમાં આ૫ દેવાનું પ્રિયે જે પ્રમાણે કહ્યું છે. તે સર્વથા સત્ય જ છે. આપનું કથન યથાર્થ છે. કેમ કે આપ દેવાનુપ્રિયનું વાક્ય આપ્ત વાક્ય છે. જેથી તે સર્વ રીતે સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમ સ્વામીએ ભગવાનને વંદના કરી નમસ્કાર કર્યા વદના નમસ્કાર કરીને તેઓ સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા“તા બં તમને માવં મારે વહિયા જાવ વિરૂ” તે પછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ રાજગૃહ નગરથી બહારના દેશોમાં વિહાર કર્યો. સૂ. ૧ શ્રી ભગવતી સૂત્ર : ૧૩ ४८
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy