________________
કર્મ બધ કે સ્વરૂપ કા નિરૂપણ
આઠમા ઉદેશાનો પ્રારંભ અવસ્થા પ્રાપ્ત કર્મોને જ નાશ; ક્ષય અને બંધ થાય છે. જેથી આ ઉદ્દેશામાં કર્મબન્ધનું સ્વરૂપ બતાવવામાં આવે છે.
રામિણે નાવ પુર્વ ઘારી” ઈત્યાદિ.
ટીકાઈ-“ચષિ કાત્ર પર્વ વાણી” રાજગૃહનગરમાં “મવત્તા અને રસપાન ” ભગવાન મહાવીર સ્વામી પધાર્યા પરિષદુ તેઓને વંદના કરવા આવી પ્રભુએ ધર્મને ઉપદેશ આપે. તે પછી ભગવાનને વંદના નમસ્કાર કરીને પરિષદા પિત પિતાને સ્થાને પાછી ગઈ તે પછી “પ્રાઝિપુરો થતા ગૌતમ સ્વામીએ ભગવાનને વંદના કરી નમસ્કાર કર્યા, વંદના નમસ્કાર કરીને તેઓએ કાયિક, વાચિક અને માનસિક એ રીતે ત્રણ પ્રકારની પ પાસનાથી ભગવાનની પથું પાસના કરી તે પછી પ્રભુને આ પ્રમાણે પૂછયું “ઝારા if મરે! માgિો ?” ઈત્યાદિ સંયમ વિગેરેથી જેનું અંતઃકરણ પ્રભાવવાળ થયું છે તેવા અનગારને કે જેઓ સામી બાજુએ તથા પિતાની બને બાજુના પ્રદેશને યુગમાત્ર દષ્ટિથી (યુગ-ગાડાની ધુંસરીને કહે છે. તેનું માપ ચાર હાથનું ગણાય છે.) જોઈને ચાલતી વખતે “જાગરણ ” પગની નીચે ભાવો” કુકડીનું બચ્ચું “વદ્યોતે રા” વર્તક-વટે, બતકનું બચ્ચું
જિંછાણ વા” કીડી જેવા જતુ વિશેષ “રિયાવ ” આવેલ દબાઈને મરી જાય છે. તે “તes of મતે !!” તે ભાવિતાત્મા અનગારને “જિં વિત જવા વિડિયા શરુ ગણવા સંગાથા શિરિયા જરૂ” ઐર્યાપથિકી ક્રિયા લાગે છે કે સાંપરાયિકી ક્રિયા લાગે છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે--
જો મા હે ગૌતમ! “અળTI જે મંત! માલિકનો નાવ grો દુહો जुगमायाए पहाए रीय रीयमाणस्स पायस्स अहे कुक्कुडपोते वा, वट्टयपोते वा ઝિંઝાણ પરિવારને જા” બન્ને બાજુના પ્રદેશને તથા સામેની ભૂમીમાં યુગ માત્ર (ચાર હથ પ્રમાણુ) દષ્ટિથી જોઈને જતાં એવા ભાવિતાત્મા અનગારના પગ નીચે મરઘાનું બચ્ચું અથવા બતકનું બચ્ચું અથવા કીડિ જેવું જ
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
४७