SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્કૃષ્ટથી પાંચ હજાર વર્ષમાં અનંત કમને નાશ કરે છે. “guni જોયા! જે રેવા કાર પંજહં રાહતયતહિં વવયંતિ” હે ગૌતમ! તથા એવા પણ દે છે કે જેઓ જઘન્યથી એક છે અને ત્રણ લાખ વર્ષમાં અને ઉત્કૃષ્ટથી પાંચ લાખ વર્ષમાં અનંત કર્મોને નાશ કરે છે. “ અરે! મં! ” હે ભગવન કર્મક્ષયના વિષયમાં આપે જે આ સઘળું કથન કર્યું છે, તે સઘળું તેજ રીતે છે. તે સઘળું તેમજ છે, અર્થાત્ સર્વથા સત્ય જ છે. કેમ કે આપ દેવાનુપ્રિયનું કથન સર્વથા સત્ય જ હોય છે. આ પ્રમાણે કહીને તે ગૌતમ સ્વામી તપ અને સંયમથી ભાવિત થઈને પિતાના સ્થાન પર વિરાજમાન થઈ ગયા. તે રેવા જાવ હું વારસા”િ આ વાકયમાં યાવત પદથી બને તે વક્રમસે ગomi વા, વોહિં ૩ તિહિં વા ૪જોસેળ” અહિ સુધીને પાઠ ગ્રહણ કરાવે છે. તથા તે ઉar Sાર પંડુિં પાણતયા ” આ વાકયમાં આપેલ યાવાદથી “ને પતે થશે રન્નેf goi Sા રોજિં વા તિહિં વા ૪ોરેન” અહિ સુધીને પાઠ ગ્રહણ કરાયેલ છે. સુ ૭ જૈનાચાર્ય જૈન ધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના અઢારમા શતકને સાતમે ઉદ્દેશક સમાસા૧૮ શ્રી ભગવતી સૂત્ર : ૧૩ ૪૬
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy