SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ દેવસુરોં કે સંગ્રામના નિરૂપણ નધિ મા રેવાપુરાણં સં ” ઈત્યાદિ ટીકાર્થ––આ સૂત્રથી ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે-- “અરિઘ of મરે! રેવાકાળ” હે ભગવન દેવ અને અસુરને પરસ્પર કઈ વખતે યુદ્ધ થાય છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે--હૃતા રિય” હે ગૌતમ! દેવ અને અસુરોને પરસ્પર યુદ્ધ થાય છે, રાગ અને દ્વેષના કારણે યુદ્ધ થાય છે. આ રાગ દ્વેષ સઘળા સંસારી જીવમાં રહે જ છે. દેવ અને અસુર પણ સંસારી જ છે. આ કારણથી તેઓમાં પણ જરૂર યુદ્ધ થાય છે. સંગ્રામ શાસાય હોય છે. તેથી ત્યાં તેની પાસે શ કયાંથી આવે છે? આ વિષયમાં પૂછતાં ગૌતમ સ્વામી કહે છે કે--“સેવાg૦” ઈત્યાદિ હે ભગવન જ્યારે દેવ અને અસુરે અન્ય અન્ય યુદ્ધમાં પ્રવૃત્ત રહે છે, અર્થાત જ્યારે તેઓમાં યુદ્ધ થાય છે, તે સમયે દેવોને કઈ વસ્તુ ઉત્તમ શસ્ત્ર રૂપે પરિણમે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “ોય કજં તે સેવા” સંગ્રામમાં રત થયેલા દેવ કોઈપણ તૃણને કે લાકડાને અથવા પાનને, પથરીના નાના નાના કકડાઓને સ્પર્શ કરે છે, અર્થાત્ આ યુદ્ધમાં મારું આજ શસ્ત્ર છે, એ બુદ્ધિથી જે કઈ તણખલા વિગેરે પદાર્થને અડકે છે, કે ઉપાડે છે, “તે તેહિં તેજ તણખલા દિ વસ્તુ તેઓના શ્રેષ્ઠ હથિયાર રૂપે પરિણમે છે. શસ્ત્ર-બુદ્ધિથી લીધેલ કેઈ પણ તણખલું વિગેરે વસ્તુ ઉત્તમ શસ્ત્રરૂપે બદલાઈ જાય છે. અહિયાં જે એમ કહ્યું છે કે-–દેવેએ શસ્ત્ર બુદ્ધિથી સ્પર્શ કરેલ દરેક તૃણાદિ વસ્તુ શસ્ત્ર રૂપે બદલાઈ જાય છે, તે તેના પૂર્વોપાર્જીત પુણ્યના પ્રતાપથી જ તેમ થાય છે. તેમ સમજવું જેવી રીતે બૂમ ચકવતિની થાળી તેમના હથિયાર રૂપે પરિણમી હતી. હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે--જે રીતે દેવેએ શસ્ત્રબુદ્ધિથી ગ્રહણ કરેલ તૃણ દિ વરતુ, તેઓના શસ્ત્ર રૂપે પરિણમે છે, તેવી જ રીતે અસુર કુમારને પણ બને છે? આજ વાત “દેવ દેવાળ તા મયુર” આ સૂત્રપાઠ થી પ્રગટ કરેલ છે, આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે--બળો છૂળ સમ” હે ગૌતમ! આ અર્થ બરાબર નથી. અર્થાત્ અસુરકુમારને તૃણ વિ. વસ્તુ શસ્ત્ર રૂપે પરિણામતિ નથી “કુરકુમારાં રેવા ળિ વિદિવા” અસુરકુમાર દેવોની પાસે તેની વિક્રિયાથી વિકુર્વિત કરેલ શસ્ત્રો હંમેશા રહે છે. અર્થાત અસરકારોના જે પ્રહાર કરવાના શસ્ત્રો હોય છે, તે દેના શસ્ત્ર પ્રમાણે વિકર્વણ કર્યા સિવાય થતા નથી. પણ વિકુવાથી શસ્ત્રો બની જાય છે. કારણે કે અસુરકુમારાદિકના પુય પ્રભાવ મન્દતર વિગેરે પુણ્યવાળા પુરુષોના પ્રભાવ પ્રમાણે મજ, મન્દસર, અને મન્દતમ હોય છે. એ સૂ. ૫ શ્રી ભગવતી સૂત્ર : ૧૩ ૪ ૨
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy