________________
દેવો કે સમર્થ્ય કા નિરૂપણ
ફ્લેશાં અંતે ! મહિલઢિણ નાવ માહોલે' ઇત્યાદિ
ટીકા-આા સૂત્રથી ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે-ફૈવે નં મંઢે! મહિલૢ દિ.” હે ભગત્રમ્ જે દેવ વિમાન વિગેરેથી મહાઋદ્ધિવાળા હાય છે, યાવતુ મડ઼ાસુખવાળા હૈાય છે, તે લવણ સમુદ્રની ચારેબાજુ ચક્કર લગાવીને અર્થાત્ ચારે બાજુ ફરીને ઘણીજ શીવ્રતાથી તે પેાતાના સ્થાને આવી શકે છે? અહિયાં યાવત્ શબ્દથી મહાવ્રુતિવાળા, મહાબળવાળા આ પદોનેા સગ્રહ થયે છે. આ પ્રશ્ન પૂછવાના હેતુ એવા છે કે મહાખલ વિગેરે વિશેષાવાળા દેવ લત્રણ સમુદ્રની ચારે અજુ કરીને તુરત જ તે પેાતાના સ્થાને આવી શકે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે--તા નમૂ” હા ગૌતમ ! તેવી રીતે સમુદ્રને શ્રીને દેવ આવી શકે છે. કારણ કે લવણુ સમુદ્રની ચારે ખાજુ ફરવાની દેવની શક્તિ છે. કેમ કે તે શક્તિ વિશેષ પ્રકારના પુણ્યના પ્રભાવથી-મળથી અપૂર્વ શક્તિવાળી હોય છે. ક્રીથી ગૌતમ સ્વામી પ્રભુને એવુ' પૂછે છે કે~~ “રેવે નં મંતે ! મવૃિદ્ધિ” હે ભગવન્ મહદ્ધિક વિગેરે વિશેષણાવાળા દેવ ä ધાચક્ વš૦” લણુસમુદ્રની માફક ઘાતકીખંડ દ્વીપની ચારે બાજુ ફરીને જલદીથી પેાતાના સ્થાન પર આવી શકે છે? અહિયાં યાવપદથી “ભુટ્ટા નં हव्वमा गच्छित्तए" આ પૂર્વ પાઠના સંગ્રહ થયા છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે--તા મૂ” હા ગૌતમ! પૂર્વોક્ત વિશેષ@ાવાળો દેવ ધાતકી ખંડની ચારે બાજુ ફરીને પેાતાને સ્થાને આવવા તે સમ છે કેમ કે દેવામાં એવુ' સામર્થ્ય' હાય છે. 'વ' નાવ ચાર ટ્રીય જ્ઞાન” તે મહદ્ધિક દેવ ધ્રાતકી ખડ દ્વીપ પ્રમાણે રૂચકવર દ્વીપ સુધી તેની ચારે તરફ ફરીને ઘણુંજ જલદી પેાતાના સ્થાને આવી શકે છે, તેન પર વીવન” તે પછી તે દેવ એક દિશા તરફ જઇ શકે છે પશુ ત્યાં તે બધી દિશા તરફ ફરતા નથી. કેમ કે ત્યાં ચારે ખાજુ ફરવાનું તેને કાઇ પ્રત્યેાજન-ખાસ કારણ હાતું નથી. એમ માનીને આ કથન કર્યું છે. । સૂ. ૬ ૫
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૪૩