________________
રૂપે એક જરથી બંધાયેલ છે? કે અનેક જીથી બંધાયેલા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે--“જોવા !” હે ગૌતમ! તે દેવ દ્વારા વિકર્વિત થયેલા બધા જ રૂપે એક જ જીવન સંબંધવાળા છે. જુદા જુદા ના સંબંધવાળા નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે–એક જ દેવ સંબંધી જીવ તે બધા વિકર્વિત રૂપને બનાવનાર છે. તેથી વિકર્ષિત થયેલા તે અનેક શરીર સાથે તે દેવનો જ સંબંધ છે.
હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે –“તે i મરે!” હે ભગવાન વિકુવણ થયેલ શરીરનું જે અંતર છે, તે શું એક જીવના સંબંધવાળું છે કે અનેક જીવેના સંબંધવાળું છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે“જોવા !” દેવદ્વારા વિકૃવિત થયેલ શરીરનું અંતર અનેક હોવા છતાં પણ એક જીવથી નિર્મિત થયેલ હોવાથી એક જીત્રથી જ સંબંધિત છે. અનેક જીથી સંબંધિત નથી. હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે “પુ િof મંતે!'' હે ભગવન કેઈ પુરુષ વિકવિત શરીરમાં રહેલ અંતરને પિતાના હાથથી અથવા પગથી અથવા હથિયાર વડે દુઃખ ઉપજાવી શકે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે--હે ગૌતમ આઠમા શતકના ત્રીજા ઉદ્દેશામાં જે કથન કર્યું છે. તે જ પ્રમાણેનું કથન અહિયાં પણ છે. આઠમા શતકના ત્રીજા ઉદ્દેશકમાં કથન કરેલ પ્રકરણ આ પ્રમાણે છે. “પuળ વા હથેળા વા, સંકુઢિયાર वा, सिलागाए वो कट्टेण वा कलिदेण वा, आमुममाणे वा, आलिहमाणे वा, विलिहमाणे वा, अन्नयरेण वा, तिक्खेणं, खत्थजाएणं अछिंदमाणे वा विछिंदमाणे वा अगणिकाएण वा, समोऽहमाणे वा, तेखि जीवप्पएसाणं, आबाई વા વાë વા રેફ વિકેચ વા કણાપણુ” આ પાઠનો ભાવાર્થ-આ પ્રમાણે છે. કે–ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે–હે ભગવન કેઈ જીવ તે જીવ પ્રદેશને પગથી અથવા હાથથી અથવા આંગળીઓથી અથવા લેખંડના સળીયાથી–અથવા ખેર વિગેરેની લાકડીથી અથવા વાંસની સળીથી સ્પર્શ કરતે વારંવાર કચર-ઘસતે વિશેષ રૂપથી ઘસતો શસ્ત્રના પ્રહારથી છેદન કરતો એક વાર કાપતે થકે તેને દુઃખ ઉપજાવી શકે છે? અથવા તેને છવિચ્છેદ–અંગભંગ કરી શકે છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે-“જો રૂટ્સે સમ” હે ગૌતમ આ અર્થ બરાબર નથી. માસૂ
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૪૧.