________________
તે પછી તેઓએ ભગવાનને આ પ્રમાણે પૂછયું “ શં મં! મણ સાળોવાર વાવાળ તિર્થ રાવ પદારૂત્તર” હે ભગવદ્ શ્રમણપાસક મટુક આપ દેવાનુપ્રિય પાસે મુંડિત થઈને અગાર અવસ્થાને ત્યાગ કરીને અનગાર અવસ્થા ધારણ કરી શકશે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ કહ્યું કે--“ શુળ સમ” હે ગૌતમ આ અર્થ બરોબર નથી. “gવં દેવ સંહે તવ બળા જ્ઞાત્ર તં ઝાફિક” અર્થાત્ તે સાક્ષાત્ રૂપથી મારી પાસે દીક્ષા સ્વીકારશે નહીં પરંતુ બારમા શતકના પહેલા ઉદ્દેશામાં વર્ણવેલ શંખ શ્રાવકની જેમ આ મક શ્રાવક અરૂણાભ નામના વિમાનમાં ઉત્પન્ન થઈને તે પછી ત્યાંથી ચવીને મહાવિદેહમાં ઉત્પન્ન થશે. અને ત્યાં મોક્ષમાર્ગની આરાધના કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરશે અને તે પછી તે સિદ્ધ ગતિ મેળવશે. અર્થાત્ સિદ્ધ થશે. બુદ્ધ થશે. મુક્ત થશે. અને પરિનિર્વાત થશે, અને સર્વ દુઃખને અંત કરશે. તે સૂટ ૩
દેવોં કી વસ્કવ્યતા
પહેલા સૂત્રમાં શ્રમ પાસક ૧ શ્રાવક અરુણાભ વિમાનમાં દેવની પર્યાયથી ઉત્પન્ન થશે તેમ કહેવામાં આવ્યું છે, તે દેવને અધિકાર હેવાથી હવે સૂત્રકાર આ ઉદ્યાન અન્ત પર્યન્ત દેવ સંબંધી અધિકારનું જ વર્ણન કરશે.
“રેરે તે ! મણિરૂઢિ ના મહારો' ઇત્યાદિ. ટકાર્થ—-આ સૂત્રથી ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે – તે ન મરે!” હે ભગવન પરિવાર વિમાન વિગેરે મહાદ્ધિવાળો જે દેવ છે, યાવત્ મહાયશસ્વી છે. મહાબળવાળો છે. મહદ્યુતિવાળે છે. અને મહાસુખવાળે છે, તે દેવ એક હજાર રૂપોની સાથે સંગ્રામ કરવા સમર્થ છે? કે અસમર્થ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે--- હે ગૌતમ? પૂર્વોકત મહાસુખ વિગેરેથી યુક્ત દેવ હજાર રૂપિની વિકવણું કરીને તે રૂપ સાથે સંગ્રામ કરવા સમર્થ છે, અસમર્થ નથી.
ફરીથી ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે- “Rાગો ઇ મતે ” હે ભગવદ્ તે દેવે જે હજાર રૂપિની વિદુર્વણ કરી છે, તે બધામાં એક જ જીવ છે? કે અલગ, અલગ જીવ રૂપમાં જુદા જુદા છે! અર્થાત્ વિકૃતિંત તે બધા
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
४०