________________
દાયમાં પ્રરૂપણું કરવાથી અહંતાદિકની અને તેઓએ પ્રણીત ધમની વિરાધના થાય છે, તે કારણે તમે એ અન્યમૂથિકને પાંચ અસ્તિકાયના સંબંધમાં તેઓના અજ્ઞાનનું કથન કર્યું તે ઠીક જ કર્યું છે. “દૂ તુમ મચા !. જાવ વાણી” હે મધુક ! તમેએ જે પૂર્વોક્ત રૂપે વર્ણવ્યું છે તે ઘણું જ ઉત્તમ કર્યું છે. અહિયાં યાવરપદથી “સે નથિg gવું વાણી” આ વાકય ગ્રહણ કરાયું છે. “auળ મા સવળવાસણ ભગવાને આ રીતે મદ્રક શ્રાવકના કથનને સમર્થિત કર્યું તે પછી તે શ્રમણોપાસક મકે જયારે “મળેળ મનાવવા પૂર્વ કુરે માળે” ભગવાન્ મહાવીર સ્વામીને આ પ્રમાણે કહ્યું ત્યારે “ટ્રતુ મળે માવું મણાવી વૈ નમંe” હુષ્ટતુષ્ટ હૃદયવાળે થઈને શ્રમણ ભગવાન મહાવીરને વંદના કરી નમસ્કાર કર્યા વત્તા નમતિના પ્રજાસત્તે બાજ પકgવાસ” વંદના નમસ્કાર કરીને તે પછી ભગવાનની સમીપમાં પિતાના ઉચિત સ્થાને બેસી ગયા અને ત્યાંથી જ કાયિક, વાચિક, અને માનસિક પર્ય પાસનાથી તેની પર્યું પાસના કરવા લાગે. “au જો મળે માવે મારે તે પછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ “મદુર૪ મળોવાળ તીરે ૨ કાર પરિસ જિયા” શ્રમ પાસક મકને તથા ત્યાં એકઠી થયેલ પરિષદાને ધર્મકથા કહી. તે ધર્મકથાને સાંભળીને અને ભગવાનને વંદના નમસ્કાર કરીને પરિષદા પોતપોતાને સ્થળે પાછી ગઈ. અહિયાં યાવત્ પદથી “મમાચાર” થી લઈને “પિતા” અહીં સુધી પાઠ ગ્રહણ કરાવે છે. “તાળ મા કમળોવારણ” તે પછી શ્રમણે પાસક મદ્રકે પ્રભુની પાસેથી ધર્મકથા સાંભળીને અને તેને હદયમાં ધારણ કરીને હષ્ટતટ થઈને પ્રભુને પ્રશ્ન પૂછયા. આજ વાત “માર માગો મહાવીરસ્ય લાવ નિઝમ ઇંદ્રત પઢિાડું જુદા” આ સૂત્ર પાઠદ્વારા કહેલ છે. “તારું રિછત્તા અા રિચાર પ્રશ્નો પૂછીને તે પછી તેણે અર્થ છે ગ્રહણ કર્યા––“રિયાણા ૩ટ્રાઈ ” અર્થને ગ્રહણ કરીને તે પિતાની ઉત્થાન શકતીથી ઉઠયો. “ટ્રાઈ ટ્રા” પિતાની ઉત્થાન શક્તિથી ઉઠીને તેણે “મળે માવં મહાવીરં વંર નમંત” શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદના કરી નમસ્કાર કર્યા. “વરિત્તા વમંતિ વંદના નમસ્કાર કરીને “=ાવ વહિg” તે મક્ક જ્યાંથી આવ્યો હતો ત્યાંથી પાછો ગયે. અહિયાં યાવત્પદથી સામેવસિમાચિય પ્રાદુર્ભૂતઃ તામેવ વિ તિ maછે આ પાઠનો સંગ્રડ થયો છે. “અરે! ત્તિ મજાવં જોયમે સમvi માયં મહાવીર નમંa', તેઓ ગયા પછી હે ભગવન્ એ પ્રમાણે કહીને ભગવાન ગૌતમસ્વામીએ શ્રમણ ભગવાન્ મહાવીર સ્વામીને વંદના કરી નમસ્કાર કર્યા “વંફિત્તા નમંવિતા” વંદના નમસ્કાર કરીને પૂર્વ વાણી”
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૩૯