SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ કઈ રીતે ચોગ્ય માની શકાય નહિં. “તિજ તે સરસ્થિણ પર્વ પgિr” આ રીતે યુક્તિ યુક્ત કથનથી મદુક શ્રાવકે તે અન્યમૂથિકોને પરાજીત કર્યા. "एवं पडिहणित्ता जेणेव गुणनिलए चेइए जेणेव समणे भगवं महावीरे तेणे વાછરુ’ આ રીતે તે અન્યમૂથિકોને પરાજીત કર્યા પછી તે મક્ક શ્રાવક જ્યાં ભગવાન મહાવીર સ્વામી બિરાજમાન હતા ત્યાં તે આ “gવાગરિજીત્તા” ત્યાં આવીને તેણે “પમાં અવં કાવીર” શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને રવિ ઉમામે કાર પyવા” પાંચ પ્રકારના અભિગમથી યાત્પચંપાસના કરી યાસ્પદથી વંદન નમસ્કાર વિગેરે પદ ગ્રહણ થયા છે. “મg પાછું તમને માં મહાવી?” હે મર્કક એ પ્રમાણે સંબોધન કરીને શ્રમણ ભગવાન મહાવીરે “મટુકુ રમણોવાસ પૂર્વ રચાલી” તે મક્ક શ્રાવકને ભગવાને આ પ્રમાણે કહ્યું–“સુરસુયં મહુવા તુ તે સજારિયા ઘઉં વારી તે મદૂક તમે ઘણું સારું કર્યું હે મદ્રુક તમે બહુ જ ઉત્તમ કર્યું કે તે અન્યમૂથિકને એવું કહ્યું કે--હું જાણતા નથી. અથવા ન જાણવા છતાં પણ હું જાણું છું. એવું કહ્યું હોત તે અર્ડ તેની આશાતના કરવાવાળા બનવું પડત. આજ વાતને વધારે સ્પષ્ટ કરવા પ્રભુ કહે છે કે-“જે મહુવા! अटेवा, हेउं वा, पसिणं वा, वागरणं वा, अन्नाय' अदिद् अस्य अमाय વારં વગામો આવે, ઘટ્ટ, કાવ કવરેફ” હે મક્ક! જે કોઈ જે અર્થને, હેતુને, પ્રશ્નને વ્યાકરણને કે જે અજ્ઞાત હોય, અદષ્ટ હોય, અમૃત હોય, અમાન્ય હોય અને અવિજ્ઞાત હોય તેને અનેક જનોમાં કહે છે, પ્રજ્ઞા પિત કરે છે, યાવતું તેને પ્રરૂપિત કરે છે અને તેને ભાષા દ્વારા વર્ણવે છે. તે i ગરિહંતા બાણાવળયાણ વરૂ તે મનુષ્ય અહંત ભગવાનની આશાતના કરવાવાળે બને છે. તેમ જ “અરિહંતપન્નકક્ષ ધરમ માસાચીચાણ વા” અહત ભગવતેએ ઉપદેશેલા ધર્મની આશાતના કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-જે પૂર્વોક્ત અર્થાદિને ન જાણવા છતાં પણ લોકેની આગળ તેની પ્રરૂપણ કરે છે. અથવા તેને વર્ણવે છે. તે વ્યક્તિ ભગવાનની અને ભગવપ્રતિ પાદિત ધર્મની આશાતના કરે છે. તથા--“વીજું મારા બાપુ વરૂ કેવલી પ્રજ્ઞપ્ત ધર્મની આશાતન કરે છે. “તે સુયં તુમ જવા ! તે કરતસ્થિg gવું જાણી” તે હે મક્ક ! તમે એ ઉત્તમ કર્યું કે તે અન્યપૂર્થિકોને એવું કહ્યું. જે કોઈ જે પદાર્થને કઈ જાણતા નથી. કે દેખતા નથી. તેની અનેક સમુ શ્રી ભગવતી સૂત્ર : ૧૩ ૩૮
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy