________________
રૂપને જોઈ શકતા નથી. ફરીથી મધુક તેઓને પૂછે છે કે-“અસ્થિ નં બાકી અનિષાણ નિષ્ઠા હૈ આયુષ્મતા ! કહા અરણીના કાષ્ઠમાં અગ્નિ રહેલા છે કે નહિ ? અગ્નિ પ્રદીપ્ત કરવા જે કાષ્ઠ પરસ્પર ઘસવામાં આવે છે તે અરણી કાષ્ઠ છે. તેને એકબીજા સાથે ઘસવાથી અગ્નિ ઉત્પન્ન થાય છે, આ પ્રશ્નના ઉત્તરમાં તેએાએ કહ્યુ કે--“Ëતા સ્થિ” હા મધુક ! અણુના કાષ્ઠમાં અગ્નિ રહેલે છે. મધુકે ફરીથી પૂછ્યું. કે--તુફ્ફે f બારો અનિલચરા અનિવાયસ્સ સયં વાદ્ઘ આયુષ્મતે! શું તમે લેક તે અરણિકાષ્ઠમાં રહેલા અગ્નિના રૂપને જોઈ શકે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં તેઓએ હ્યુ કે ‘નો ફળદ્રે સમદ્રે” હૈ મધુક આ અર્થ ખરાખર નથી, કેમ કે અરિણના કાષ્ઠમાં રહેલા અગ્નિ મતીન્દ્રિય છે. તેથી તેના રૂપને આપણે જોઈ શકતા નથી ફરીથી મદ્રુક શ્રાવકે તેઓને પૂછ્યું કે “સ્થિ ળાકો પ્રમુÆ વાળા !Ë” હું આયુષ્મતા ! સમુદ્રના ખીજા કિનારે દષ્ટિથી ન જોઈ શકાય તેવા પદાર્થોં છે કે નહિ? તેના ઉત્તરમાં તેઓએ કહ્યું કેતા! અસ્થિ” હા મધુક! સમુદ્રના બીજા કિનારે પદાર્થોં છે, તે પછી ક્રીને મહુકે પૂછ્યુ ́ કે “તુÃાં બારણો સમુહ્ત્વ વાળચારૂં સારૂં પાસ” હે આયુ· મતા કહે! તમે સૌ સમુદ્રના બીજા કિનારા પર રહેલા પદાર્થોના રૂપ જોઇ શકો છે ? તેના ઉત્તરમાં તેઓએ કહ્યું કે “જો રૂટ્ટે સમટે” હે મદુક સમુદ્રના બીજા કિનારે રહેલા પદાર્થોના રૂપને અમે જોઈ શકતા નથી ફ્રીને મદ્રુક શ્રાવકે તેઓને પૂછ્યું કે—“અસ્થિ નં ગાવો! દેવોયારૂં દવા'' હું આયુષ્મતા ! દેવલાકમાં પદાર્થો વિદ્યમાન છે? તેના ઉત્તરમાં અન્યયૂથિકાએ કહ્યુ કે~-~āતા અસ્થિ' હા મર્કીક દેવલેાકમાં પદાર્થોં રહેલા છે. ક્રીથી મધુકે તેઓને પૂછ્યું કે--તુફ્ફે ન આવો દેવસ્ટોળા સારૂં પાલ” હું આયુષ્મતા ! તમે તે ધ્રુવલેાકમાં રહેલા રૂપા જોઇ શકો છે.
――
ઉત્તર—નો ફળદું સાઢે” હે વ્રુક! આ કથન ખરાખર નથી, અર્થાત્ આપણે દેવલેકમાં રહેલા પદાર્થોના રૂપને પ્રત્યક્ષ જોઈ શકતા નથી. 6 एवा मेव आउसा अहं वा तुज्झे वा अन्नो वा छउमत्थो जइ जो जं न जाणइ न पासइ તેં સ་” હે આયુષ્મતા! હુ અથવા તમે અગર બીજો કોઈ છદ્મસ્થ જે પદાર્થ ને જાણતા નથી અથવા દેખતે નથી. તેથી થ્રુ તે પદાર્થ છે જ નહિ' તેમ કહી શકાય છે? ધત્ત્વ મુકુર હોદ્ ન અવિશ્વરૂ' જો એમજ માની લેવામાં આવે કે--પ્રત્યક્ષ રીતે જોઇ ન શકાય તે વસ્તુના અભાવ છે, તા એ કથનના આધારથી પવન વિગેરેના અને ધ્રુવલેાકમાં રહેલા પદાર્થોના અભાવ જ માનવેા પડશે.--તેથી જે વસ્તુ જેનાથી જોઈ શકાતી નથી તેને તે વસ્તુ પ્રત્યક્ષ ન હાવાથી તેવા પદાર્થના અભાવ જ હાય છે એવુ' ગ્રંથન
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
३७