________________
સાક્ષાત રૂપથી હોતું નથી. તો પણ તેના કાર્યથી થાય છે. જેમ કે પહાડની ગુફામાં રહેલા અદશ્ય અગ્નિ તે પદ્ગતની ગુફાથી નીકળતા ધુમાડાથી જણાઈ આવે છે. તેજ પ્રમાણે અતીન્દ્રિય ધર્માસ્તિકાયાદિકે પણ અનુગ્રહાદિરૂપ પિતાના કાર્યથી જણાય છે. આ રીતે આપણને ધર્માસ્તિકાયાદિકનું સાક્ષાત દર્શન વિગેરે પ્રકારનું જ્ઞાન ન હોવા છતાં તેના કાર્યના જ્ઞાનથી આપણે તેને જાણીએ છીએ અને દેખીએ છીએ.
સામાન્ય વિશેષરૂપથી તેનું જ્ઞાન આપણને થાય છે જે આ રીતે મદુક શ્રાવકે કહેલ અહંન્ત ભગવાને પ્રતિપાદન કરેલ પંચાસ્તિકાયના સ્વરૂપની અજ્ઞાન સંબંધી કથનને સાંભળીને તે અસ્પૃથિકેએ તેને પરાજીત કરવા આ પ્રમાણે કહ્યું –એ વાત “તe of તે શરિયા માં સમળોવાર્થ ga ઘારી” આ સૂત્ર દ્વારા પ્રગટ કરેલ છે. તેઓએ મદુક શ્રાવકને ઉપાલંભ-મહેણું મારતા આ પ્રમાણે કહ્યું કે-હે મક્ક ! તમે શ્રમ પાસકે એ જાણવા 5 ધર્માસ્તિકાય, અધમસ્તિકાય વિગેરે રૂપ અર્થને સમાન્ય રૂપે કે વિશેષ રૂપે જાણતા નથી. અને દેખતા નથી? તે પછી તમે કેવા પ્રકારના શ્રમ પાસક છે ? આ પ્રમાણે તે અન્યયુથિકોએ મેણુ મારેલ મદ્રક શ્રાવકે “તું ઉન્નથિg gવં વાણી” તે અન્યયુથિકને આ પ્રમાણે કહ્યું “રિથof શ્રાવનોવારા વા” હે આયુભન પરતીર્થિક ! તમે કહે કે હવા ચાલે છે? તેના ઉત્તરમાં તેઓએ કહ્યું કે –“હંતા અતિથ” હા વાયુ ચાલે છે. એ પ્રમાણે અમે જાણીએ છીએ. તે પછી મક્ક શ્રાવકે ફરીથી તેઓને પૂછયું કે-“ તof રાષણો! વાડેજા વયમાળા હવે પાલ” હે આયુશ્મનો! કહે તમોએ ચાલતા એવા તે વાયુકાયના રૂપને દેખ્યું છે? તેના ઉત્તરમાં તે પરતીર્થિક એ કહ્યું કે “નો રૂખ સમ” હે મહૂક આ અર્થ બરાબર નથી. અર્થાત્ ચલતા વાયુના રૂપને અમે જોયું નથી. ફરીથી મદ્રક શ્રાવકે તેઓને કહ્યું કે “વિથ ra! ઘriagશા વસ્ત્રા” ગન્ધયુક્ત પુદ્ગલે શું ઘાણેન્દ્રિયની સાથે જ રહે છે? તેના ઉત્તરમાં પરતીથિકાએ કહ્યું કે-“હૃત ગથિ” હા મક્ક તે ઘણુઈન્દ્રિયની સાથે રહે છે. ફરીથી મકે તેઓને કહ્યું કે-- “તુ સારા! ઘાસના પોપરા વં ” હે અન્યતીથિંકે! તમે ધ્રાઈન્દ્રિયની સાથે રહેલ પવન શિવાયના ગધગુણવાળા પુદ્ગલના રૂપને જોઈ શકો છે? તેના ઉત્તરમાં તેઓએ કહ્યું કે--બળો ફળદું જમણે આ અર્થ બરોબર નથી. અર્થાત્ અમે તે પવનથી આવેલા ગધગુણવાળા પુદ્ગલેના
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૩૬