SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ કરાવી” બોલાવીને તેઓએ તે પરસ્પર આ પ્રમાણે કહ્યું “gવું રેવાળુનિયા કહ્યું ફૂમ ફા વિશan” હે દેવાનુપ્રિયે અમને એ વાત સમજાતી નથી. “મય જ મહુડ સમોવાસઃ થાય આ મક શ્રાવક આપણાથી બહુ દૂર નહિં તેમ બહુ નજીક નહિં તે રીતેઅદૂરાસન્ન જાય છે. “તેં લેવાણુવિયા માં કમળોવારણ મ પુરિજીત્ત” તો આપણને હવે એજ એગ્ય છે કે-આપણે આવત મક શ્રાવકને પૂછી લઈએ આ પ્રમાણે તેઓએ વિચાર કરીને પછી તેઓએ “સામરણ વષર્ gfgૉતિ” એકબીજાની આ વાત તેઓએ સ્વીકારી લીધી. “પgિrળા મા સાળોવારણ સેવ રવાનóરિ’ આ રીતે વિચાર કરીને તે પછી તેઓ બધા જ તે મક શ્રાવક પાસે ગયા “પારાછિત્તા મસુયં શ્વમળવાય પર્વ વચાતીત્યાં જઈને તે મક શ્રાવકને આ પ્રમાણે કહ્યું “gવે હજુ યા તવધHચરિઘ ધોવરા બાયપુ પંરગથિ #g wત્ત” હે મક્ક તમારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક શ્રમણ જ્ઞાતપુત્રે પાંચ પ્રકારના જે ધર્માસ્તિકાય વિગેરે પદાર્થો કહ્યા છે. “સત્તના નરસ્થિag” સાતમા શતકના અન્યમૂથિક ઉદ્દેશામાં જે પ્રમાણે કહેવામાં આવ્યું છે. તે જ પ્રમાણે સમજવું “વાવ રે મઘુરા” તે હે મક્ક તેઓનું આ પ્રમાણેનું કથન કેવી રીતે સંગત માની શકાય? કેમ કે ધર્માસ્તિકાય વિગેરે પાંચ અરિતકાનું કથન અહિયાં સાતમાં શતકમાં જે પ્રમાણે કહ્યું છે, તે પ્રમાણે જ સઘળું કથન સમજવું “તા તે મા સમોવાણા છે અનધિ પર્વ વચારી” તે અન્ય યુથિકોએ જ્યારે પૂર્વોક્ત પ્રકારથી મક શ્રાવકને કહ્યું ત્યારે તે મક્ક શ્રાવકે તેઓની એ પ્રમાણેની વાત સાંભળીને તે અન્યમૂથિકોને આ પ્રમાણે કહ્યું. અર્થાત્ અદશ્ય પદાર્થોને અભાવ નથી કિંતુ તેઆની પણ સત્તા છે જ તે દેખાતા કેમ નથી ? એ વાત પ્રગટ કરવા મહૂક શ્રાવકે તેઓને આ પ્રમાણે કહ્યું “કરૂ ઝું ઝરુ જ્ઞાળામાં ઘણા ગદ્દે નં ર == = = નામો જ પાસામો” હે અન્યમૂથિકે ! જ્યારે ધર્માસ્તિકાયાદિકથી પિતપોતનું કાર્ય કરવામાં આવે છે. ત્યારે આપણે તે કાર્યના કારણરૂપ તે ધર્માસ્તિકાયાદિકને જાણુએ છીએ અને દેખીએ છીએ જેમ પર્વતમાં ધૂમાદિ કાર્ય કરતા અગ્નિને આપણે જાણીએ છીએ અને દેખીએ છીએ. અને ધર્માસ્તિકાયાદિક જ્યારે પિતા નું કાર્ય કરી શકતા નથી ત્યારે પાણીમાં રહેલ અગ્નિની માફક આપણે તેને જાણતા નથી અને દેખતા નથી. કહેવાને ભાવ એ છે કે—જે કે અતીન્દ્રિય પદાર્થોનું જ્ઞાન આપણને શ્રી ભગવતી સૂત્ર : ૧૩ ૩૫.
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy