________________
વાળે છે. અને અજીવ અચેતન છે. ‘‘જ્ઞા વિરૂ’' એ પદમાં જે યાવત પદ આવેલ છે, તેથી “લવરુદ્ધ કુળવારે બાસવસંગતિ વિચિદ્દિને બંધમો છે” ઇત્યાદિ શ્રાવકના વિશેષણાના સગ્રહ થયા છે. આ પદેશની વ્યાખ્યા ભગવતી સૂત્રના બીજા શતકના પાંચમાં ઉદ્દેશ માં કરવામાં આવી છે તેથી તે જોઈ લેવી. તદ્ ગ સમળે મળ્યું મહાવીરે' તે પછી શ્રમણ ભગવાન્ મહાવીર સ્વામી અન્નયા ચારૂ' કાઇ એક સમયે પુન્ત્રાળુપુત્રિં’ તીર્થંકરની પરંપરા અનુસાર “શ્વમાળે” વિહાર કરતાં કરતાં હાજીનામંજૂફનમાળે” એક ગામથી ખીજા ગામમાં ધર્મોપદેશ કરતાં કરતાં ‘નાવ સમોઢે’ યાવત્ ગુણુશિલક ઉદ્યાનમાં પધાર્યાં ‘રિલ્લા ગાત્ર પન્નુવાસ’'પ્રભુનું આગમન સાંભળીને અનેક દિશાએથી જનસમૂહ રૂપી પરિષદ્ પ્રભુની પાસે આવી અને પ્રભુને વંદના કરી નમસ્કાર કર્યા પ્રભુએ ધમકથા કહી સભળાવી પરિષદાએ ધમ કથા સાંભળ્યા પછી મન, વચન અને કાય રૂપ ત્ર સુપાસનાથી પ્રભુની પર્યુ’પાસના કરી ‘તદ્ ગ મત્તુવ સમળોયાસક્ર્મીને ફાર્ વ્રણે સમાળે કુટુ તુટ્ઠજ્ઞાવ ચિ'' મધુક્ર શ્રાવકે પ્રભુના આગમનના સમાચાર જ્યારે સાંભળ્યાં ત્યારે હષ્ટ–તુષ્ટ હૃદયવાળા થયા પ્રસન્ન મનવાળેા અન્ય અત્યંત સૌમનસ્થિત બન્યા અને હર્ષોંથી પ્રફુલ્લિત હૃદયવાળા થઈને તે જ સમયે તેણે “”િ સ્નાન કર્યુ” “નાવ હરે” યાવત્ ચયહિમે” વિગેરેને અન્નના ભાગ આપવા રૂપ મલિકમ કર્યુ ચજોચમેનજીવાચછિન્ને દુઃસ્વપ્નાદિના નિવારણ માટે કૌતુક મંગળ રૂપ પ્રાયશ્ચિત્ત કયુ બમણામારુંચિસીરે કિંમતમાં વિશેષ અને વજનમાં હલકા એવા આભૂષણે ધારણ કર્યા અને તે પછી “ચાલો નિહાળો પદિનિલમ' પેાતાના ઘરની બહાર નીકળ્યે, િિનવૃમિત્તા” નીકળીને વાચવા ચારેનં'' પગપાળા જ-(વાહન પર બેસીને નહીં) “રાનિર્દે નચાં બાવ નિમ્નશ્ર્વ'' તે રાજગૃહના વચ્ચેાવચ્ચના માર્ગેથી નીકળ્યે, “નિશ છત્તા” નીકળીને તે “ક્ત્તિ અન્ન સ્થિવાળ દૂરસામતેળ વીચ” તે અન્ય યૂથિકાની પાસેથી એટલે કે તેની બહુ નજીક નહીં અને તેમનાથી મહુ દૂર પણ નહીં તેવી રીતે તે નીકળ્યા. “તાં અનથિયા મદ્ભુયં ભ્રમળોમારો અતૂલમંતેાં વીચમાાં વસંતિ'' જયારે તે અન્યયૂથિકાએ પેાતાનાથી ઘેાડે જ દૂરથી જતા એવા સ્ક્રુ શ્રાવકને જોચે તે “લિત્તા” તેને જોઈને અનમાં સાવલિ' પરસ્પર તેઓએ એકબીજાને મેલાવ્યા. “જ્ઞાનસા દ્વ
.
વાયસ-કાગડા
મહાર
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૩૪