________________
અધિક પાંસે નહીં એવા ઉચિત સ્થાન પર વવે. બન્નધિયા પરિચયંતિ” અનેક અન્યતીર્થિક જન રહેતા હતા. “તું નફા-જાડોવાથી, મેજોરી” તેમાં કોઈકનું નામ કાલેાદાયી હતુ. અને કાઇકનું નામ શૈલેાદાયી હતુ. “Ë ના સત્તમણપ અન્ન સ્થિય વ્ર' ઇત્યાદિ આ તમામ વણુન પહેલાં સાતમાં શતકના દસમાં ઉદ્દેશામાં કરવામાં આવ્યું છે. અને તે વર્ણન ત્યાં નાવ છે મેનું મશે” આ પાઠ સુધી છે. એજ વાત અહિયાં સંક્ષેપથી મતાવવામાં આવે છે. તે આ પ્રમાણે છે—ત્યાં અનેક અન્ય મતવાદીએ રહેતા હતા. તેમાંના કેટલાકનું નામ-કાલેાદાયી શૈલેાદાયી, સેવાલેાદાયી. ઉદય, નદિય, અન્યપાલક શૈલપાલક, શ`ખપાલક સુહસ્તી અને ગાથાપતી વિગેરે ગુણુ શિલક ચૈત્યના નજીકના પ્રદેશમાં વસેલા. તે અન્યતીથિકા જ્યારે પરસ્પર એકઠા થયા ત્યારે આ રીતે વાત થઇ કે—મહાવીરસ્વામી કે જેઆને કેવળજ્ઞાન પ્રાપ્ત થયેલ છે, તેએ ધર્માસ્તિકાય, વિગેરે પાંચ અસ્તિકાયાની પ્રરૂપણા કરે છે. તે પાંચ પૈકી ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને આકાશા સ્તિકાય એ ત્રણને તેએ અચેતન કહે છે, અને જીવદ્રવ્યેાને સચેતન કહે છે. ધર્માસ્તિકાય વિગેરે ત્રણેને અરૂપી કહે છે. અને પુદ્ગલાસ્તિકાયને રૂપી કહે છે, “તે મેચ મન્ને વં” તે તે શું તે પ્રમાણે માની શકાય તેમ છે ? અર્થાત્ મહાવીર સ્વામીએ કહેલ આ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય વિગેરે રૂપ વસ્તુ સમૂહને કેવી રીતે સ્વીકારી શકાય કેમ કે —-ચેતન અચેતનરૂપથી અને રૂપી અરૂપી વિગેરે રૂપથી. જે પ્રમાણે આ ધર્માસ્તિકાયાદિના વિભાગ કર્યાં છે, તે ધર્માસ્તિકાય વિગેરે અદૃશ્ય હાવાથી કેવી રીતે સ`ગત થઇ શકે તેમ છે? તેથી આ રીતનું તેઓનું કથન અસંબદ્ધ જ છે. એજ વાત સાતમા શતકના દસમાં ઉદ્દેશામાં કહેલી છે. તે અહીયાં ટૂંકાણથી પ્રગટ કરવામાં આવી છે. ‘થૅ ન રાશિ, નાયરે તે રાજગૃહ નગરમાં ‘‘મસ્તુ નામ સવળેવાલણ્ વિજ્ઞરૂ' મદ્રુક નામને શ્રમણે પાસક રહેતા હતેા શ્રદ્ધે જ્ઞાન અમૂ” તે માન્ય યાવત્ કેઈથી પણ પરાજય ન પામે તેવા હતા અર્થાત્ વિશેષ રૂપથી દરેક પ્રકારે સપન્ન ધનાઢચ હતા. અહિયાં યાવપદથી ત્તિ વિધિવિશ્વRs-મવળ-સંચળાસળગોળવાળ દુધળजायरूवरयए आओगपओगसंपत्ते विच्छड्डियविउलभत्तपाणे बहुदासीदास गोमहिसવેસ્ટયવ્પમૂળ ચંદુ ળરસ” આ પાઠના સગ્રહુ થયેા છે. મા પદોની વ્યાખ્યા ઉપાસકદશાંગ સૂત્ર પર મે કરેલી અગારસજીવની ટીકામાં કરવામાં આવી છે. તે ત્યાં જોઈ લેવી.
‘{મય-ગૌવાનીવે’ તે જીવ અજીવિગેરેને યથારૂપ જાણનાર હતા. અર્થાત્ આ મદ્રુક શ્રાવક સારી રીતે જાણતા હતેા કે આ જી૧ સચેતન અર્થાત્ ચેતનાલક્ષણ
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૩૩