________________
હવે દુપ્રણિધાનનું પ્રતિપક્ષ જે સુપ્રણિધાન છે, તેની પ્રરૂપણ કરવા માટે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે –“વિ મંતે! સુનિહાળે પum” હે ભગવદ્ સુપ્રણિધાન કેટલા પ્રકારનું કહેવામાં આવેલ છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“ માહે ગૌતમ! સુપ્રણિધાન ત્રણ પ્રકારનું કહેવામાં આવેલ છે. જેમ કે—માયુઘગિફળે” મનઃ સુપ્રણિધાન, વચન સુપ્રણિધાન, અને કાયસુપ્રણિધાન, ફરીથી ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે –“મજુરસાળં મતે ! વિટ્ટે સુપ્પણિહાણે પum' હે ભગવન્ મનુષ્યને કેટલા સુપ્રણિધાન કહેવામાં આવ્યા છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે“gવં જેવ” હે ગૌતમ! મનુષ્યને આ ત્રણે પ્રકારના સુપ્રણિધાન કહેવામાં આવ્યા છે. તેઓને મનસુપ્રણિધાન વચન સુપ્રણિધાન અને કાય સુપ્રણિધાન એ ત્રણે પ્રણિધાન હોય છે. મનુષ્ય સિવાયના તેવીસ દંડકમાં સુગળિધાર હોતા જ નથી કારણ કે મનુષ્ય સિવાયના માં ચારિત્રને અભાવ રહે છે. “ અરે ! તેવું મહે! રિ ગાય વિઠ્ઠ” હે ભગવદ્ આ૫ દેવાનુ પ્રિયે આ વિષયમાં જેવું પ્રતિપાદન કર્યું છે. તે તે પ્રમાણે જ છે. આપનું કથન સર્વથા સત્ય છે. અર્થાત ઉપધિથી આરંભીને સુપ્રણિધાન સુધિના વિષયમાં આપે જે પ્રતિપાદન કર્યું છે તે સઘળું તેજ પ્રમાણે છે. આ પ્રમાણે કહીને તે ગૌતમ સ્વામીએ ભગવાનને વંદના નમસ્કાર કરીને તપ અને સંયમથી આત્માને ભાવિત કરતા થકા પિતાને સ્થાને વિરાજમાન થઈ ગયા, “તg of સમજે મજાવું મારે કાર વહિયા વારં વાર” તે પછી શ્રમણ ભગવાન તે સ્થાનેથી કે જ્યાં ભગવાન ગૌતમ સ્વામીને ઉપદેશ આપતા હતા ત્યાંથી નીકળીને જુદા જુદા પ્રદેશમાં વિહાર કરવા લાગ્યા. એ સૂ. ૨ |
મદ્રક શ્રમણોપાસક કે ચારિષ કા નિરૂપણ
આ કેવલી કથિત વસ્તુઓમાં વિપ્રતિપદ્યમાન જે અભિમાની મનુષ્ય હોય છે, તે યુક્તિપૂર્વક પરાસ્ત કરવા લાયક હોય છે. એજ વાત હવે સૂત્રકાર મદ્રક શ્રમણોપાસકના ચારિત્રથી બતાવવામાં આવે છે.
“સેળ વહેળે તેને હમણાં તાજિદ્દે નામં ” ઈત્યાદિ
ટીકાર્થ– આ સૂત્રથી સૂત્રકાર એવું પ્રતિપાદન કરે છે કે “સેળ જાને સેન જનgઘં.” તે કાળમાં અને તે સમયે “સાનિ નામં રો?” રાજગૃહ નામનું નગર હતું “” તેમાં ગુણશિલક નામનું ઉઘાન હતું
વજો રાજગૃડ નગરનું અને ગુરુશિલક ઉદ્યાનનું વર્ણન અનુક્રમે ચપ્પાનારી અને પૂર્ણભદ્ર ચૈત્ય-ઉદ્યાન પ્રમાણે સમજવું. “વાવ પુઢવણિયાજુઓ” અહિં વાવપદથી એ સમજાવવામાં આવ્યું છે કે-ગુણશિલક ચેય -ઉદ્યાનનું વર્ણન પૃથ્વીશિલાપટ્ટક સુધી સમજવું “સહ્ય છે 'સિસ્ટર્સ ફરાણ” તે ગુણશિલક ઐયની “દૂરણામંતે” અધિક નજીક નહીં તેમ
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૩૨