________________
”િ કર્મ પરિગ્રહ, શરીર પરિગ્રહ, બાહ્યભાંડમાપકરણરૂપ ત્રણ પરિગ્રહ છે. મૂચ્છથી પરિગ્રસ્થમાણ જે ભાંડેપકરણ છે, તેને પરિગ્રહમાં ગણવામાં આવે છે “રચા મેતે ” હે ભગવન આ ત્રણ પરિગ્રહ પૈકી નારકીય જીને કેટલા પરિગ્રહ હોય છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે“gવં ના ” હે ગૌતમ ! ઉપધિના વિષયમાં જે પ્રમાણે બે દંડક કહેવામાં આવ્યા છે, એજ રીતે પરિગ્રહને લઈને પણ બે દંડક કહેવા. તેમાં એકેન્દ્રિય અને નારકને એક દંડક અને હીન્દ્રિયથી લઈને વૈમાનિક સુધીના જીવોને બીજો દંડક છે. કહેવાને ભાવ એ છે કે-એકેન્દ્રિય અને નારકમાં કર્મરૂપ, અને શરીર રૂપ એમ બે પરિગ્રહ થાય છે. તેથી બીજા જે જીવે છે, તેને કર્મ, શરીર અને બહિર્ભાડાદિ રૂપ ત્રણ પરિગ્રહ હેાય છે.
હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે “જવિદે it મને ! પૂરિ. ઘા પન્ન” હે ભગવન પ્રણિધાન-એકાગ્રતા કેટલા પ્રકારનું કહેવામાં આવેલ છે. તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “ોચના!” હે ગૌતમ પ્રણિધાનએકાગ્રતા ત્રણ પ્રકારનું કહેલ છે. મનની એકાગ્રતા-મન પ્રણિધાન છે. વચનની એકાગ્રતા વચનપ્રણિધાન છે. કાયની એકાગ્રતા કાયપ્રણિધાન છે. એ રીતે મન, વચન અને કાયની એકાગ્રતા રૂપ ત્રણ પ્રકારનું પ્રણિધાન કહેલ છે. ફરીથી ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે-“રેરાઈ મરે !” હે ભગવન આ પ્રણિધાનો પૈકી નારકીય જીને કેટલા પ્રણિધાન હોય છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“પર્વ જેવ” હે ગૌતમ! નારકીય જીને મન, વચન અને કાયરૂપ ત્રણે પ્રણિધાન હોય છે. આ ત્રણે પ્રકારના પ્રણિધાન કેવળ ના૨ક જીવને જ હોય છે, તેમ નથી પરંતુ “ કાર બિમારાને અસુરકુમારોથી આરંભીને રતનિત કુમાર સુધીનાઓને ત્રણે પ્રણિધાન હોય છે. તેમ સમજવું. ગૌતમ સ્વામી ફરીથી પ્રભુને એવું પૂછે છે કે “gઢવીશigio” હે ભગવન જે પૃથ્વીકાયિક જીવે છે, તેને કેટલા પ્રકારના પ્રણિધાન હોય છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે“જો ના ! ” હે ગૌતમ! એકેન્દ્રિય પૃથ્વીકાયિક જે જીવ છે, તેને ફકત એક કાયપ્રણિધાન જ હોય છે. કેમ કે તેને વચન અને મનપ્રણિધાન હોતા નથી. મન અને વચનને તેઓને અભાવ હોય છે. “gવં નવ વનરક્ષર જારૂચા” આજ પ્રમાણે પ્રણિધાન હોવાના વિષયનું કથન-અપ્રકાયિક, તેજ કાયિક વાયુકાયિક અને વનસ્પતિકાયિક જીમાં પણ સમજવું અર્થાત તે બધા એકેન્દ્રિય જીવે છે. અને તેજ કારણથી તેએામાં ફક્ત એક કાય પ્રણિધાન થાય છે. “ફુવિચાળે પુછા” હે ભગવન હીન્દ્રિય જીવોને કેટલા
શ્રી ભગવતી સૂત્ર : ૧૩