SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાધી ત્રણ પ્રકારની કહેવામાં આવે છે. આત્મા જેનાથી સ્થિર કરાય છે. તે ઉપધી છે. અને તે કર્મ, શરીર અને બાહ્ય, ભાંડ-પાત્ર વિગેરેના ભેદથી ત્રણ પ્રકારની હોય છે. બાહ્યા જે વસ્ત્ર પાત્ર વિગેરે છે, તે બાહ્ય ભાંડ ઉપધી કહેવાય છે. - હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે-“રયાળે મરે!” હે ભગવાન નરયિકાને કેટલા પ્રકારની ઉપધિ હોય છે? તેના ઉત્તરમાં પ્રભુ એ કહ્યું કે “નોરમા!” હે ગૌતમ નરયિક જીવને “દુવિ ૩રહી ઘરે બે પ્રકારની ઉપધિ કહેવામાં આવી છે. “નહા” તે આ પ્રમાણે છે. ૧ કર્મો પધિ અને ૨ શરીરે પધિ અહિયાં બાહ્ય ઉપધિ હોતી નથી. 'રેતાળ વિ0િ ) નારક જીવેને છેડીને યાવત વૈમાનિક જી સુધી ત્રણ પ્રકારની ઉપાધિ હોય છે. તે પૈકી એકેન્દ્રિય જીને વર્જ્ય ગણ્યા છે. કેમ કે તેઓને શરીરે પધિ અને કપાધિ એ બે જ ઉપધિ હોય છે. જેમ કે“gfiવિચાળે સુવિઘે વવહી જો.” આ સૂત્રાંશથી કહેવામાં આવ્યું છે. ફરીથી ગૌતમ સ્વામી પ્રભુને ઉપધિના પ્રકારના વિષયમાં પૂછે છે કે “વિ શં મંતે! કaહી હે ભગવન ઉપધિ કેટલા પ્રકારની કહેવામાં આવી છે! તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કેવ“ોચમા !” હે ગૌતમ! પ્રકારતરથી ઉપાધિ ત્રણ પ્રકારની કહેવામાં આવી છે. “જ સત્ત” એક સચિત્ત, ઉપાધિ અચિત્ત ઉપધિ અને મિશ્ર ઉપધિ, “હુાળ મરે ! હે ભગવાન આ ત્રણ પ્રકારની ઉપાધિ પૈકી નરયિક જીવને કેટલી ઉપધિ હોય છે? આ આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“g જોરાળ વિ’ હે ગૌતમ ! નરયિક જીમાં સચિત્ત -અચિત્ત, અને મિશ્ર એ ત્રણે પ્રકારની ઉપાધિ હોય છે. તેના આલાપને પ્રકાર આ પ્રમાણે છે.–“રેરા મરેવિ કહી પન્નરે જોયા! તિવિદ્દે ગા-સચિત્તે, વિજો, મીણg” હે ભગવન નારકીય અને કેટલી ઉપધિ કહેવામાં આવી છે તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હે ગીતમ! તેઓને સચિત્ત, અચિત્ત, અને મિશ્ર એ પ્રમાણે ત્રણ ઉપધિ કહેવામાં આવી છે. નારક જીવોને સચિત્ત ઉપધિ શરીર છે. અચિત્ત ઉપાધિ તેનું ઉત્પત્તિ સ્થાન છે. અને મિશ્ર ઉપાધિ ઉપવાસ વિગેરે પુદ્ગલવાળું શરીર જ છે, તેમાં મિશ્રપણુ સચેતન અને અચેતન રૂપ હોવાથી છે. “gવં નિરવલં કાર રેમrળચાટ” નૈરયિકેથી આરંભીને યાવત વૈમાનિક સુધી ૨૪ ચોવીસ દંડકમાં પૂર્વોક્ત ત્રણે ઉપધિયે વિદ્યમાન રહે છે. તેમ સમજવું હવે ગૌતમ સ્વામી પરિગ્રહના વિષયમાં પૂછે છે કે-“શરુ વિશે મને રિજ પન્ન” હે ભગવન પરિગ્રહ કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“જોવા! રિવિ પરિવા વજ” હે ગૌતમ! પરિગ્રહ ત્રણ પ્રકારના કહેવામાં આવ્યા છે. “á ser શ્રી ભગવતી સૂત્ર : ૧૩ ૨૯
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy