SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ તેઓ એવું કહે છે કે-જયારે કેવલી ભગવાન યક્ષના આવેશથી આવેશવાળા થાય છે. અર્થાત્ કેવલીની અંદર જ્યારે યક્ષ દેવ વિશેષ પ્રવેશ કરે છે. એટલે કે કેવલીને જ્યારે ભૂત પકડે છે, ત્યારે તેઓ તેના કેઈ આવેશથી “ગાર્ચ ? કઈવાર બે ભાષા બોલે છે. એક ભાષા તો તેઓમાં મૃષા-અસત્યભાષા હોય છે અને બીજી સત્ય મૃષાભાષા હોય છે. જો કે કેવલી ભગવાન સત્ય જ બોલે છે. પરંતુ યક્ષના આવેશથી તે સમયે તેઓ અસત્ય ભાષા બેલે છે અથવા તે સત્યથી મળેલી મૃષાભાષા મિશ્રભાષા બોલે છે. “તે એવું મંતે! તે હે ભગવન તે લોકોનું આ પ્રમાણેનું કથન શું સત્ય હોઈ શકે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “નોરમા ! ગઇ તે બન્નથિયા-” હે ગૌતમ! તે અન્ય મતવાદીઓએ એવું જે કહ્યું છે તે બિસ્કૂલ મિથ્યાઅસત્ય કહ્યું છે. અહિં યાવત્પદથી સંપૂર્ણ પ્રશ્ન વાક્ય સમજી લે. “અહંપુન જોયા!” હે ગૌતમ હું આ વિષયમાં એવું કહું છું “મારે પ્રજ્ઞાપચામિ કરવાન” ભાષા દ્વારા વણવું છું. પ્રજ્ઞાપિત કરું છું, પ્રરૂપિત કરું છું કે “નો દૈવી ગવવાઘઊં” કેવલી ભગવાન કોઈપણ સમયે યક્ષના પ્રવેશથી આવેશવાળા થતા નથી. અર્થાત્ તેઓને કેઈપણ સમયે ભૂત લાગતું નથી. અને ભૂત વળગવાને કારણે તેઓ કઈ વખત મૃષા અથવા મિશ્રભાષા બોલતા નથી. કેવલી અનન્ત વીર્યવાળા હોય છે. તેથી તેઓમાં ભૂતાદિન. પ્રવેશ થઈ શકતું નથી. તેથી મૃષાવાદી કે સત્ય મૃષા-મિશ્રવાદી હતા નથી. કેવલી ભગવાન તે પાપના વ્યવહાર વગરની તથા જે બોલવાથી બીજા ને ઉપઘાત ન થાય એવી જ ભાષા બેલે છે. એ રીતે તેઓ “દવં ના ગણવામાં વાઈ” સત્ય અને અસત્ય-અમૃષા ભાષાને જ પ્રયોગ કરે છે. જે કેવલી ભગવાન બોલે છે. અથવા અસત્ય-અમૃષા નસત્ય -અને ન અસત્ય એવી વ્યવહાર ભાષા જ લે છે. સૂ. ૧ ઉપધિ પરિગ્રહ આદિ કાનિરૂપણ સત્યાદિ બે ભાષાને બોલનારા કેવલી ભગવાન ઉપધિ પરિગ્રહ, પ્રણિધાન, વિગેરે વિચિત્ર વસ્તુને બતાવે છે, તે જ વાત હવે બતાવવામાં આવે છે. વ i મંતે! લવલી વન” ઈત્યાદિ ટકાઈ-ગૌતમ સ્વામીએ આ સૂત્રથી પ્રભુને એવું પૂછયું, છે કે -જવરે જો મને ! સવહી go” હે ભગવન ઉપધિ કેટલા પ્રકારની કહેવામાં આવી છે? જીવન નિર્વાહમાં ઉપકારક કમ, શરીર અને વસ્ત્ર વિગેરેને ઉપધિ કહેવામાં આવે છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“જો મા !” હે ગૌતમ! શ્રી ભગવતી સૂત્ર : ૧૩
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy