________________
તે ખાદર અન ંત પ્રદેશિક સ્કંધ ચાર સ્પર્શવાળા હાય છે, યાવત્ પાંચ સ્પ વાળા હાય છે. કદાચિત્ છ સ્પર્શીવાળા હોય છે. અને કદાચિત્ સાત સ્પ વાળા હાય છે. તથા કોઇવાર આઠ પવાળા હાય છે.
સેવં મળે! સેવ અંતે ! ત્તિ” હે ભગવન્ આપ દેવાનુપ્રિયે જે પ્રમાણે કહ્યુ છે, તે આ મધુ' કથન સથા સત્ય છે. હે ભગવન્ આપનું કથન યથાર્થ છે. આ પ્રમાણે કહીને તે ગૌતમસ્વામીએ પ્રભુને વંદના કરી નમસ્કાર કર્યાં તે પછી સંયમ અને તપથી પેાતાના આત્માને ભાવિત કરતા થકા પેાતાના સ્થાન પર બિરાજમાન થયા. !! સૂ. ૨૫
જૈનાચાય જૈનધમ દિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના અઢારમા શતકને છઠ્ઠો ઉદ્દેશક સમામાા૧૮-૬।।
કેવલી કો યક્ષાવેશ કા નિરૂપણ
સાતમા ઉદ્દેશાના પ્રારંભ
મર્
છઠ્ઠા ઉદ્દેશામાં વ્યવહારનય અને નિશ્ચયનયના આશ્રય કરીને વિચાર કરવામાં આવ્યા છે. હવે આ સાતમા ઉદ્દેશામાં અન્ય મતવાદ્નીઓના મતના આશ્રય કરીને ફરીથી આજ વાતને-પદાર્થોને જ વિચાર કરવામાં આવશે. જેથી આ સબધને લઈને આ ઉદ્દેશાના પ્રારંભ કરવામાં આવે છે. તેનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે.—ાશિદ્દે જ્ઞાન પર્વે ચાલી ઈત્યાદિ ટીકા-રશિદ્દે ગાય ત્ત્વ વચારી' અહિયાં યાવપદથી હળા” એ પદથી આર’ભીને ત્રા ક્રિપુટઃñૌતમ’” અહિ સુધીના પાઠ ગ્રહણુ થયા છે. તેના અથ આ પ્રમાણે છે. રાજગૃહ નગરમાં ભગવાનુ` સમવસર શુ થયું પરિષદ્ ભગવાનના દર્શન કરવા તથા તેઓને વંદના કરવા મહાર આવી. ભગવાને તેને ધમ દેશના આપી. ધમ દેશના સાંભળીને તે પછી પરિષદ્ પાતપેાતાને સ્થાને પાછી ગઇ, તે પછી પ્રભુની સેવા કરતા ગૌતમ સ્વામીએ પ્રભુને આ પ્રમાણે પૂછ્યુ’-‘અન્ન ઉલ્શિયાળ મંત્તે !'' હે ભગવન્ અન્ય યૂથિકા-અન્ય મતવાદિએ આ પ્રમાણે કહે છે યાવત્ પ્રરૂપિત કરે છે. અહિયાં યાવપદથી માત્રન્તે પ્રજ્ઞાપતિ” એ એ ક્રિયાપદોના સ‘ગ્રહ થયા છે, તેનેા અથ ભાષા દ્વારા વણુવે છે. પ્રજ્ઞાપિત કરે છે. પ્રમાણે છે. તેઓ શું કહે છે? તે બતાવે છે.-“હવું ઘણુ વહી ગણા૦
એ
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
” હે ભગવન્
२७