________________
થાવત કઈવાર બે-ત્રણ ચાર-અને પાંચ સ્પર્શ હોય છે. કહેવાનો હેત એ છે કે છ પ્રદેશવાળા કંધમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ ચાર સ્પર્શ હોય છે. તેમ સમજવું- હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે-“કુદુમfણ જો મને ! સૉતારિ વજો” હે ભગવદ્ જે અનંત પ્રદેશવાળા રકંધ સૂક્ષ્મ પરિણામવાળા હોય છે. તે કેટલા વણવાળા હોય છે? કેટલા ગંધવાળા હોય છે? કેટલા રસેવાળા હોય છે? અને કેટલા સ્પર્શીવાળા છે. અહિયાં જે કદમણિ ” એ પ્રમાણેનુ વિશેષણ અનંત પ્રદેશી કંધને આપવામાં આવ્યું છે. તે બાદર પરિણામની વ્યાવૃત્તિ માટે આપવામાં આવ્યું છે કે કે અનંત પ્રદેશવાળા સ્કધ બાદર પરિણામવાળા પણ હોય છે. યાશુકાદિ
ધ તો સૂમ પરિણામવાળા જ હોય છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“હા પંચાલિg નિવયે હે ગૌતમ! પાંચ પ્રદેશવાળા રાધને જે પ્રમાણે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોવાનું કહેવામાં આવ્યું છે. તે જ પ્રમાણે તે તમામ કથન આ અસંખ્યાત પ્રદેશવાળા સ્કંધના વિષયમાં પણ સમજી લેવું તે આ પ્રમાણે છે. તે બધા જ સકંધ કદાચિત્ એક વર્ણ વાળા, કદાચિત બે વર્ણવાળા, કદાચિત્ ત્રણ વર્ણવાળા, કદાચિત ચાર વર્ણ વાળ, અને કદાચિત્પાંચ વર્ણવાળા હોય છે. એ જ રીતે કેવા૨ એક ગંધ વાળા અને કઈવાર બે ગંધવાળા હોય છે. અને કદાચિત એક રસવાળા, કદાચિત્ બે રસવાળા કદાચિત્ ત્રણ રસવાળા કદાચિત્ ચાર રસવાળા અને કદાચિત પાંચ રસવાળા હોય છે. તથા કેઈવાર એક સ્પર્શવાળા અને કઈવાર બે સ્પર્શવાળા કેઈવાર ત્રણ સ્પર્શવાળા કેઈવાર ચાર સ્પર્શવાળા હોય છે તેમ સમજવું. શીત, ઉણ, સિનગ્ધ અને રૂક્ષ એ પ્રમાણે ચાર સ્પર્શ સૂમ અને બાદર અનંતપ્રદેશી કંધમાં હોય છે. મૃદુ, ગુરુ, લઘુ, અને કઠોર એ ચાર સ્પ બાદમાં જ હોય છે. ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે-“ પરિણg i મને અનંતપતિ બે વરરજો પુરા” હે ભગવન જે અનંત પ્રદેશિક ધ બાદર પરિણામવાળા હોય છે તે કેટલા વર્ણવાળા, કેટલા ગંધવાળા અને કેટલા રસવાળા અને કેટલા સ્પર્શીવાળા હોય છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“ચમા!” હે ગૌતમ! “હિર gવને કાંવ વરવળે” તે કઈવાર એક વર્ણવાળા હોય છે કેઈવાર બે વર્ણવાળા હોય છે. કેઈવાર ત્રણ વર્ણવાળા હોય છે, અને ચાર વર્ણવાળા હોય છે કેઈવાર પાંચ વર્ણવાળા હોય છે. “પિચ uniધે ” કદાચિત્ તે તે એક ગંધવાળા હોય છે અને કદાચિત બે ગંધવાળા હોય છે. “સિર greણે” કદાચિત્ એક રસવાળા હોય છે. કદાચિત્ બે રસવાળા હોય છે. કે ઇવાર ત્રણ રસવાળા હોય છે. કોઈવાર ચાર રસવાળા હોય છે. અને કેઈવાર પાંચ રસવાળા પણ હોય છે. “વિર નરણે કાર રિચ જાણે કેવા૨
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૨૬