________________
હાય છે. અહિં યાવત્ પદથી ચાત્ દ્વિવñ:સ્થાત્ ત્રિભે:” એ પટ્ટાના સંગ્રહ થયા છે,
ચતુઃપ્રદેશી ધ કદાચિત્ એક વઘુ વાળા હાય છે કદાચિત્ એ વણુ વણુ વાળા હાય છે. કદાચિત્ ત્રણ વણુ વાળા હાય છે. અનેક કદાચિત્ ચાર વણુ વાળા હાય છે. એજ રીતે તે કાઇવાર એક ગધવાળા હાય છે. કદાચ એ ગધવાળા હાય છે, Ë Ôતુ વિ” એજ રીતેતે કદાચિત્ એક રસવાળા હાય છે. કદાચિત્ એ રસવાળા ઢાય છે, કોઇવાર ત્રણ રસવાળા હાય છે, અને કાઇવાર ચાર રસવાળા હાય છે. તેવું તં લેવ” સ્પર્શના વિષયમાં ત્રિપ્રદેશી સ્કન્ધ પ્રમાણે જ અહિયાં સમજવું અર્થાત્ ચતુઃપ્રદેશિક કદાચિત્ એ સ્પર્શવાળા હોય છે. કોઈવાર ત્રણ સ્પ વાળા હાય છે, અને ફાઈવાર ચાર સ્પર્શ વાળા હાય છે.ä પંચપત્તિ વિ” જે પ્રમાણે ચાર પ્રદેશવાળા સ્કંધના વિષયમાં આ વણુ, ગંધ, રસ અને સ્પેશ એ ગુણ્ણા હવાના વિષયમાં કહેવામાં આવ્યુ છે. એજ રીતે તે ગુણે! હાવાનુ સ્થન પાંચ પ્રદેશવાળા સ્કંધના વિષયમાં પણ સમજી લેવું.
“નવાં પ્રિય પાત્રને નાય પંચવળે” તે કથનની અપેક્ષાએ આ પાંચ પ્રદેશી કધના કથનમાં વિશેષપણુ કેવળ એ જ છે કે—આ પચ પ્રદેશી સ્કંધ કદાચિત્ એક વણુ વાળા પણ હોય છે. અને કદાચિત્ યાવત્ પાંચ વર્ષોં વાળા પણ હાય છે. જ્યારે સમાન જાતીવણુ વાળા પાંચપરમાણુએ હાય ત્યારે તે એક વર્ણવાળા હાય છે. અહિંયા યાવત્ શબ્દથી ‘ચાર્ द्विर्णः स्यात् ત્રિને: स्यात् चतुर्वर्ण: " ” એ પદને સગ્રહ થયેા છે. [
લેતુ વિ’વણું હાવાના સબંધમાં આ કથન અનુસાર જ તેમાં રસ હેવાના સબંધમાં પણ એવું જ કથન સમજવું'. તે આ રીતે છે. તે પાંચપ્રદેશ વાળા સ્કધ કોઈવાર એક રસવાળા હાય છે. અને કોઈવાર એ રસવાળા હાય છે, કાઇવાર ત્રણ રસવાળા હાય છે. અને કૈાઈવાર ચાર રસવાળા હાય હાય છે. અને કોઈવાર પાંચ રસવાળા હાય છે. “નષાદ્ઘા મહેલ” એ પ્રદેશવાળા સ્કંધ વિગેરેમાં વર્ણાદિની માફક ગંધ અને સ્પર્શ પશુ હાવાના સબંધમાં પણ અહિયાં કથન સમજી લેવું. અર્થાત્ પાંચ પ્રદેશવાળે સ્કધ ફાઈવાર એક ગધવાળા પણ હોય છે અને કાઇવાર એગ ધવાળા પણુ ડાય છે, તેવી જ રીતે કદાચિત્ તે એ સ્પશવાળા પણ હોય છે. અને કદાચિત્ ત્રણ સ્પર્શ વાળા પણ હાય છે. અને કાઇવાર ચાર સ્પર્શવાળા પણ હાય છે. “ના-પંચપચિત્રોવં નાવ અસંવૈજ્ઞત્તિયો’પાંચ પ્રદેશવાળા સ્કંધમાં રૂપ, ગધ, રસ અને સ્પર્શ હાવાના સમધમાં જે રીતે કથન કરવામાં આવ્યુ છે. તેજ રીતે છ પ્રદેશવાળા સ્કન્ધથી આરભીને દેશ પ્રદેશવાળા કધ સુધી તથા સખ્યાત પ્રદેશવાળા સ્કધ તેમજ અસખ્યાત પ્રદેશવાળા સ્કંધમાં કાઇવાર એક ગધ હાય છે, કાઈવાર એ ગધ હોય છે. ઢાઈવાર એક વણુ યાવત્ કાઈવાર પાંચ વધુ હાય છે. કાઈવાર એક રસ હાય છે. કેઈવાર એ રસ હાય છે. કૈાઈવાર ત્રણ રસ હોય છે અને ક્રાઇ વાર ચાર રસ હાય છે તથા કાઇવાર પાંચ રસ હોય છે, કેાઈવાર એક સ્પશ
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૨૫