SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ પણ હોય છે. “સર જાણે ઉત્તર દૂરણે કદાચિત્ તે એક રસવાળો પણ હોય છે અને કદાચિત્ બે રસોવાળે પણ હોય છે. શિવ સુરે” કદાચ તે બે પર્શવાળ હોય છે. એક સ્પર્શવાળ ધ કેઈપણ સમયે થતો નથી. કેમ કે-સ્કંધને ઉત્પન્ન કરનાર એક પરમાણુમાં વિરૂદ્ધ નહી તેવા બે સ્પર્શની સત્તા હોય છે. તેથી કારણરૂપ બે પરમાણુથી થવાવાળા સ્કંધમાં પણ બે સ્પર્શને જ સંભવ છે. કેમ કે-“Iળrળા શાળાનું નામ” કારણગુણે કાર્ય ગુણોને પ્રાપ્ત કરે છે એ પ્રમાણે નિયમ છે. જે રીતે એક પરમાણુમાં શીત, સ્નિગ્ધ વિગેરેના સદુભાવથી પહેલા ચાર વિકલ્પ બતાવેલ છે. તેજ ચાર વિકલ્પ અહિયાં પણ થાય છે. “સિર ત્તિ જાણે” કદાચિત્ તે ત્રણ સ્પર્શવાળો હોય છે. અહિયાં ચાર વિકલ્પ બને છે.-જેવી રીતે બને પ્રદેશમાં શીતસ્પર્શ પણ થઈ શકે છે, સ્નિગ્ધ પશ પણ થઈ શકે છે, રૂક્ષ સ્પર્શ પણ થઈ શકે છે એ રીતે બને પ્રદેશમાં શીત સ્પર્શની સાથે એક પરમાણુને સ્નિગ્ધભાવથી અને બીજા પરમાણના રૂક્ષભાવથી એ રીતે પહેલો વિકલ્પ બને છે. બે પ્રદેશમાં ઉષ્ણતા છે. અને એક પરમાણુમાં સિનગ્ધપણું છે અને બીજામાં રૂક્ષપણું છે. એ રીતે આ બીજો વિકલ્પ થાય છે. બે પ્રદેશમાં સિનગ્ધ પણ છે. તથા એક પ્રદેશમાં ઉણપણુ છે. આ રીતે આ ત્રીજો વિકલ્પ છે. તથા અને પ્રદેશમાં ક્ષણ અને એકમાં શીતપણુ છે અને બીજા એકમાં ઉણપણ છે. આ રીતે આ ચેાથે વિકલ્પ છે. “શિવ વવારે” આ દ્વિદેશી કંધ કે ઈવાર ચાર સ્પર્શવાળે હેય છે. તથા એક દેશમાં શીતપણું અને એક દેશમાં ઉણપણ છે, દેશમાં સ્નિગ્ધપણુ અને દેશમાં રૂક્ષપણુ છે. “gવં તિરા વિ” દ્વિપ્રદેશી કંધ પ્રમાણે ત્રિપદેશિક સ્કંધ વિષે પણ સમજવું. “નવ શિવ પૂજા શિવ તુવ” કેવળ એજ વિશેષતા છે તે–તે દ્વિપદેશક અંધ કે ઈવાર એક વર્ણવાળ હોય છે, તે કઈવાર તે બે વર્ણવાળો હોય છે, વાળો હોય છે. અને કેઈવાર ત્રણ વર્ણવાળો હોય છે. અહિયાં તે બાબતમાં પહેલા પ્રમાણે યુક્તિ સમજી લેવી. “વું વિ” વર્ણના વિષયમાં જે પ્રમાણે કથન કરવામાં આવેલ છે. એવું જ કથન રસના વિષયમાં પણ સમજી લેવું. અર્થાત્ ત્રિપ્રદેશિક સકંધ કેઈવાર એક રસવાળા હોય છે. કઈ વાર બે રસવાળે હોય છે. કેઈવાર ત્રણે રસવાળા હોય છે. “રેવં ગg સુપસિચરા’ ગંધ અને સ્પર્શના સંબંધને કહેલ વિષયથી બાકીના તમામ વિષયમાં દ્વિદેશિક સ્કંધ પ્રમાણે સમજી લેવું. “gવં ઘરપણે વિ” ત્રિપ્રદેશિક સ્કંધ પ્રમાણે જ ચતુઃપ્રદેશી સ્કંધ પણ સમજવા. “નવરં શિવ gm વને જ્ઞાક હિચ વરૂવળે” અહિયાં એટલી જ વિશેષતા છે કે–ચત પ્રદેશી સકધ કદાચિત્ એક વર્ણવાળો હોય છે યાવત્ કદાચ તે ચાર વર્ણ વાળા પણ શ્રી ભગવતી સૂત્ર : ૧૩ २४
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy