________________
સ્પર્શી હોય છે? આ રીતે પરમાણુમાં રહેલા વર્ણાદિ વિષયમાં આ પ્રશ્ન કરેલ છે. વર્ણના વિષયમાં પાંચ વિકલપ, ગન્ધના વિષયમાં બે વિકલ્પ, રસના વિષયમાં પાંચ વિકલ્પ અને સ્પર્શના વિષયમાં આઠ વિકલ્પ બને છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “શોધન! જાવને? હે ગૌતમ ! એક પરમાણુમાં પાંચ વર્ણો પૈકી કૃણાદિ એક જ વર્ણ હોય છે. “
qવે એક પરમાણુમાં બે ગંધ પૈકી એક જ ગંધ હોય છે. “
સુણે જીન્નત્તે” તથા આઠ સ્પર્શ પૈકી કઈ અવિરેધી બે જ સ્પર્શ હોય છે. સ્નિગ્ધ, રૂક્ષ, શીત, અને ઉષ્ણ એ ચાર પર્ણોમાંથી પરમાણુ પુદ્ગલ વિરૂદ્ધ સ્પર્શવાળા દેતા નથી. જેમકે જ્યારે નિગ્ધ-ચિકાશવાળો સ્પર્શ થશે ત્યારે રૂક્ષ-લુને સ્પર્શ થશે નહીં. અને જ્યારે રૂક્ષ સ્પર્શ થશે, ત્યારે સ્નિગ્ધ પશ થશે નહીં. એજ રીતે તેમાં જ્યારે શીત-ઠડે સ્પર્શ થશે ત્યારે ઉષ્ણુ સ્પર્શ થશે નહીં. અને જ્યારે ઉણ સ્પર્શ થાય છે ત્યારે શીત સ્પર્શ થતો નથી. અહીયાં નીચે પ્રમાણે ચાર વિકલ્પ બને છે. શીત-ર્નિગ્ધ ૧ શીતરૂક્ષ ૨ ઉષ્ણુરિનગ્ધ ૩ અને ઉણ રૂક્ષ૪
હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે –“દુugણા જે મરે! રહેશે
જે પુરસ્કા” હે ભગવન્ બે પ્રવેશવાળા જે સ્કંધ છે તે કેટલા વર્ણવાળા હોય છે? કેટલા ગંધવાળા હોય છે? કેટલા રસવાળા હોય છે ? અને કેટલા સ્પર્શીવાળા હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કેબજિ વને” હે ગૌતમ! બે પ્રદેશવાળા સ્કન્ય અવયવી કદાચ એકવણું વાળે હોય છે. “સિવ ટુવો” કદાચિત્ બે વર્ણ વાળ હોય છે. કહેવાને ભાવ એ છે કે પ્રદેશવાળે ધ બે પરમાણુના સંબંધથી થાય છે, તેમાં જે બને પરમાણુરૂપ અવયવેમાં સમાન જાતી વાળે એક જ વર્ણ હોય, તો તે બને સમાન જાતીવાળા પરમાણુઓથી થવાવાળા તે બે પ્રદેશવાળા સ્કંધમાં એક જ વર્ણ થશે. તેમજ જે તે બને પરમાણુઓમાં જુદા-જુદા બે વર્યું હોય તે તે બે પ્રદેશવાળા કંધમાં પણ એ વર્ણ થશે. એ જ અભિપ્રાયથી એવું કહેવામાં આવ્યું છે કે-કદાચિત્ તે બે પ્રદેશવાળે પણ હોય છે. વર્ણ પાંચ હોય છે. તેથી અહિયાં એક વર્ણ પણાના કથનમાં પાંચ વિકલપ થાય છે. તથા “હ્યા દિલ” એ કથનમાં પ્રતિપ્રદેશમાં વર્ણાન્તરના સદૂભાવથી દશ વિકલ્પ બને છે. અને તે આ રીતે સમજવા. એક સફેત રંગવાળે અને એક લીલા રંગવાળે? વિગેરે રૂપે સમજવા. બે પરમાથના સંબંધથી પણ બે પ્રદેશવાળ સ્કંધ થાય છે. એક સફેત રંગવાળો અને એક પીળા રંગવાળો એમ બે પરમાણુના સંયોગથી પણ દ્વિપ્રદેશિક અંધ બને છે. એક સફેત રંગવાળે અને એક કાળા રંગવાળા બે પરમાણુના સંબંધથી પણ દ્વિપ્રદેશી સ્કંધ થાય છે. ઈત્યાદિ. આજ રીતનું કથન ગંધ અને રસને લઈને પણ સમજવા. આ ઢિપ્રદેશી સ્કંધ “ચિ પ્રાધે તિર દુ” કદાચ એક ગંધ ગુણવાળા હોય છે અને કદાચિત બે ગંધ ગુણવાળા
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૨
-