________________
મત પ્રમાણે ભારે સ્પર્શવાળું માનેલ છે. કેમ કે પ્રધાન રૂપે તેનામાં તેને જ અનુભવ થાય છે. અને નિશ્ચયનયના મત પ્રમાણે તેમાં પાંચવર્ણ વિગેરે સઘળા ગુણે રહેલા છે. “દુર સુરજે” ઉર્વ ત્ર-બેરનું પાન અથવા ઘુવડની પાંખ વ્યવહારનયના મત પ્રમાણે લઘુ-હલકી હોય છે. અને નિશ્ચયનય ના મત પ્રમાણે વર્ણ, ગંધ, રસ, અને અઠે સ્પર્શ તેનામાં રહેલા છે. “ી હીએ” વ્યવહારનયના મત પ્રમાણે હીમ-બરફ ઠંડો હોય છે. કેમ કે તેનામાં ઠંડા ગુણની મુખ્યતા રહેલી છે. તથા નિશ્ચયનયના મત પ્રમાણે પાંચ વર્ણ, બે ગંધ, પાંચરસ અને આઠ સ્પર્શવાળું માનેલ છે. વિશે માળિયg” તથા અગ્નિકાય ગરમ સ્પર્શ શું હોય છે, કેમ કે તેનામાં તેજ સ્પશની મુખ્યતા છે. તથા નિશ્ચયનયના મત પ્રમાણે તેનામાં વર્ણ વિગેરે સમસ્ત ગણ રહેલા માનવામાં આવેલ છે. “fણ તે વ્યવહારનયના મતાનુસાર તેલ સ્નિગ્ધ-ચિકાશ ગુણની પ્રધાનતાવાળું હોવાથી નિષ્પગુણવાળું માનેલ છે. અને વ્યવહારનયના મંતવ્યાનુસાર તે પાંચ વર્ણવાળું પાંચ રસવાળું, બે ગંધવાળું અને આઠ સ્પર્શવા માનેલ છે. - હવે ગૌતમ સ્વામી પ્રભુને ફરી પૂછે છે કે-“ઝારિયા ળ મરે ! પુરા” હે ભગવન્ ક્ષારિકા-રાખ કેટલા વર્ણવાળી છે? કેટલા ગંધવાળી છે? કેટલા રસવાળી અને કેટલા સ્પર્શવાળી છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે – “નોરમા ઘરથ” હે ગૌતમ આ વિષયને વિચાર કરવા માટે નિશ્ચયનય અને વ્યવહારનય એ બે નયને આશ્રય લેવામાં આવે છે. વ્યવહારનયના મત પ્રમાણે “સુવા છારિયા” રાખ-ભસ્મરૂક્ષ સ્પર્શવાળી છે. અને નિશ્ચય નયના મત પ્રમાણે “વંર વ–નાવ અટ્ટાણા” પાંચવર્ણવાળી. યાવતુ પાંચ રસવાળી બે ગધવાળી અને આઠે સ્પર્શવાળી છે, સૂ. ૧
પરમાણુ વર્ણાદિ કાનિરૂપણ
નિશ્ચયનયના મત પ્રમાણે પાંચ વર્ષ બે ગંધ, પાંચ રસ આઠ સ્પર્શ વાળા પરમાણુઓ ગોળ વિગેરેમાં રહેલા હોવાથી તે પાંચવણ વિગેરેથી યુક્ત છે. તેમ આગલા સૂત્રમાં કહેવામાં આવ્યું છે. તેથી આ સંબંધને લઈને હવે પરમાણુઓના જ વર્ણ વિગેરેનું વિવેચન કરવામાં આવે છે. __ "परमाणुपोग्गले णं भंते ! कइवण्णे जाव कइफासे पण्णत्ते" इत्यादि
ટીકાઈ–ગૌતમ સ્વામીએ આ સૂત્ર દ્વારા પ્રભુને એવું પૂછયું છે કે“માણુ મંતે ! ફvો નાં #ra” હે ભગવન એક એક પરમાણુ યુદ્ગલમાં કેટલા વર્ણ, કેટલા રસ, કેટલા ગંધ, અને કેટલા
શ્રી ભગવતી સૂત્ર: ૧૩
૨૨.