________________ વ્યવસ્થા તથા પરમાણુઓના પ્રકાર ભેદે પૂર્વોક્ત પદ્ધતિથી આ૫ દેવાનુપ્રિયે કહ્યા છે. તે તમામ કથન સર્વથા સત્ય જ છે. કેમકે આપ કેવલી છે, અને જે કેવલી ભગવાન હોય છે, તે બધા જ સૂક્ષ્મ અને ગંભીર અર્થવાળા પદાર્થોને હસ્તામલકની જેમ અર્થાત્ હાથમાં રહેલા આંમળાની માફક સાક્ષાતરૂપથી જાણનાર હોય છે. જેથી તેઓએ પ્રતિપાદન કરેલ કેઈ પણ તત્વમાં પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણુથી બાધા આવી શકતી નથી. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામી તપ અને સંયમથી પોતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થઈ ગયા. સૂ૦ 10 જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના વીસમા શતકનો પાંચમે ઉદ્દેશક સમાપ્ત ર૦-પા || સમાસ || શ્રી ભગવતી સૂત્ર : 13 3 36