________________
પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ! “ઝાસ્ટરમાણૂ aa કાલ પરમાણુ ચાર પ્રકારના કહેવામાં આવ્યા છે. જે આ પ્રમાણે છે. “બાને ઈત્યાદિ કૃષ્ણ, નીલ, લાલ, પીળા અને સફેદ આ ચારે પ્રકારના વર્ષોથી તે રહિત હોય છે. અર્થાત્ વર્ણ વગરનું હોય છે તેથી કાલ પરમાણુને “અવર્ણ કહેલ છે. જે કે વર્ણ, ગંધ રસ અને પશે આ ગુણોથી જે યુક્ત હોય છે તેજ પુદ્ગલ છે. આવા પુદ્ગલને કાલ-ક્ષણે કહેલ છે. પરમાણુ પુલ રૂપ હોય છે. જેથી પરમાણમાં વર્ણાદિ પ્રકાર હોવું જરૂરી છે, તે પણ તેને જે અવર્ણ દિવાળું કહેવામાં આવ્યું છે તેનું કારણ અહિયાં દ્રવ્યમાત્રની જ મુખ્ય રૂપે વિવક્ષા કરેલ છે. તેથી વર્ણાદિના હોવા છતાં પણ તેની વિવક્ષા ન હોવાને કારણે કાલ પરમાણુમાં વર્ણાદિને નિષેધ કરવામાં આવેલ છે. અને એજ કારણથી તેને અવર્ણ' (વર્ણ વગરનું) રૂપે વર્ણવેલ છે. આ જ પ્રમાણેનું કથન “અiધ' (ગંધ વગરનું)ના કથનમાં પણ સમજવું. અર્થાત્ જે રીતે કાલ પરમાણુને વર્ણ વિનાનું કહેવામાં આવ્યું છે. એ જ રીતે સુરભિગધપ્રમાણે છે-“વહામો, સંઘમં, સામંતે, સમં’ વર્ણવાળા ગંધવાળા, રસવાળા સુગંધ દુરભિગધ-દુર્ગધ એ બંને પ્રકારના ગંધ વિનાનું કહેવામાં આવેલ છે. જો કે ત્યાં પરમાણુમાં ગંધ ગુણ હોય જ છે. તે પણ અહિયાં તેની વિવક્ષા થઈ નથી. કેવલ દ્રવ્ય માત્રની જ વિવક્ષા થઇ છે. “અરરે તે કાલ પરમાણુ અરસ-તિખા વિગેરે રસે વિનાનું હોય છે. જો કે તે રસે તેમાં વિદ્યમાન હોય છે પણ અહિયાં તેની વિવક્ષા થઈ નથી. કેવળ દ્રવ્ય માત્રની જ વિવક્ષા કરવામાં આવી છે. “અષા’ કર્કશ મૃદુ, ગુરૂ લઘુ શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ એ ભેદથી સ્પર્શ આઠ પ્રકારને કહેલ છે. તે પણ તેમાં રહેતું નથી, તેથી તેને “અસ્પર્શ પશ વિનાને કહેલ છે,
હવે ગૌતમ સ્વામી ભાવ૫રમ ણુના સંબંધમાં પ્રભુને પૂછે છે કે – “મારામાપૂ i ! કવિ પાસે હે ભગવન ભાવપરમાણુ કેટલા પ્રકારના કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“ચના ! જાદવ gor?” હે ગૌતમ ભાવ પરમાણુ ચાર પ્રકારનું કહેલ છે. “ હા તે આ અને સ્પર્શવાળા તેમાં કૃષ્ણ, નીલ, લાલ પીળે અને સફેદ એ પાંચ વણે રહે છે, તેથી તેને વર્ણવાળે કહેલ છે. ભાવનામ વર્ણાદિકનું છે. આ ભાવ જેમાં વિદ્યમાન હોય તે ભાવ પરમાણ છે. સુરભિગધ-સુગંધ અને દુરભિગંધ-દુર્ગંધ એ બને ગંધ તેમાં વિદ્યમાન હોવાથી તેને ગંધવાન કહેલ છે. તીખા કડવા, કષાય, ખાટા અને મીઠા રસના ભેદથી પાંચ પ્રકારના રસો હોય છે. પરમાણુ તે પાંચે રસોવાળું હોય છે. તેથી તેને રસવાળું કહેવામાં આવેલ છે. “સમ' કર્કશ, મૃદુ, ગુરૂ, લઘુ, શીત, ઉષ્ણ સ્નિગ્ધ અને રૂક્ષ આ આઠ પ્રકારના સ્પર્શે કહ્યા છે. તે ભાવ પરમાણુ આ આઠે પ્રકારના સ્પર્શી વાળું હોય છે. તેથી તેને સ્પર્શવાળું કહેવામાં આવેલ છે. આ રીતે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, અને ભાવના ભેદથી પરમાણુમાં આ ચાર પ્રકારતા બતાવવામાં આવેલ છે. “રેવ મેતે ! અતિ જ્ઞાસ વિનg હે ભગવન પરમાણુ યુદ્રલથી લઈને બાકર પરિણામવાળા અનંતપ્રદેશિક ધમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શની
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૩૩૫