________________
અસુરકુમારોં કી વિકુર્વણા કા નિરૂપણ
આથુકમનુ' સવેદન પહેલાં કહેવાઈ ગયું છે. હવે આ વિષયમાં જે વિશેષ કથન છે, તે કહેવામાં આવે છે.
9
ઉત્પન્ન
"दो भंते ! असुरकुमारा एगंसि असुरकुमारावासंसि " ટીકા”—આ સૂત્રથી ગૌતમ સ્વામીએ પ્રભુને એવુ પૂછ્યું કે મને ! असुरकुमारा એ અસુરકુમારે iદ્ધિ સુકુમારાવસંધિ' એક જ અસુરકુમારાવાસમાં “અણુમારીવત્તા” અસુરકુમાર દેવપણાથી વવસ” થયા હાય તથા જં ો અમુકુમારદેવે” તેમાં એક અસુરકુમાર દેવ બજીયં વિન્નિલ્લામતિ અપ્રુચ વિન’હું સરલવિલક્ષણ રૂપ વિગેરેની વિક્રિયા કરૂ જ્યારે એવા વિચાર કરે છે, ત્યારે તે ત્યાં જ સરલ રૂપે જુદા જુદા પ્રકારના રૂપાક્રિકાની વિક્રિયા કરે છે. અને જ્યારે વૃદ્ધ નિવિજ્ઞાનીતિ યં વિન્ગર્’'હું' વક્ર વિક્રિયા કરૂ એવા વિચાર કરે ત્યારે તે વક્ર વિક્રિયા કરે છે. કહેવાનું તાત્પ એ છે કે જ્યારે તે પૈકી એક અસુરકુમાર દેવ “હું” વિલક્ષણ રૂપ ધારણ કરૂ...” એવા વિચાર કરે છે, ત્યારે તે પ્રમાણે વિચાર કર્યા પછી તરત જ તેવા પ્રકારના રૂપ વિગેરે બનાવી લે છે. નં ના રૂØરૂ'' તં તદ્દા વિશ્ર્વરૂ” એ રીતે તે જે વસ્તુને જે રૂપથી કરવા ઇચ્છે છે, તે તેજ રૂપથી તે વસ્તુને મનાવી લે છે, “ો સુર મારેતેને કન્નુથંવિશ્ર્વામત્તિ વં વિઘ્ન” તથા ખીજે જે અસુરકુમાર દેવ છે, તે હુ વિલક્ષણ રૂપાદિની વિક્રિયા કરૂ”' એ પ્રમાણે જ્યારે વિચાર કરે છે, ત્યારે તે તે પ્રમાણે ન કારતાં કુટિલ રૂપાદિકાની વિક્રિયા કરે છે. ગૂંજ વિશ્વામી તિ છન્નુચ વિકX” અને જયારે હુ· વજ્ર-કુટિલ રૂપાદિની વિક્રિયા કરૂ” એ પ્રમાણે વિચારે છે, ત્યારે તે ઋજુ-સરળ વિપુણા કરે છે. એ રીતે તે જેવી વિકુવ ણા કરવા ઈચ્છે છે, તેવી વિકુણા ન કરતાં તેનાથી જુદા રૂપની વિધ્રુણા કરે છે. જેથી ઝં ના ફઇTM"ગો તું તાવિશ્વન” તે જેવી વિક્રિયા કરવા ઈચ્છે છે, તેવી વિક્રિયા તે કરી શકતા નથી, તેવી રીતે ઈચ્છા પ્રમાણે વિકુવા કરવાની શક્તિને તેનામાં અભાવ છે. “લે મેરું અંતે ! ત્રુંજ હૈ ભગવત્ એક જાતીપણું હાવા છતાં પણ બન્ને અસુરકુમાર દેવામાં આ પ્રમાણે જુદાપણું હાવામાં શું કારણ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે
-
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧૭