________________
કથન વૈમાનિક દેવ સુધીમાં પણ સમજવું. અથત વૈમાનિક દેવ પણ ચવવાના સમયે વૈમાનિક આયુષ્યનું પ્રતિસંવેદન કરશે, અને તેઓ જ્યાં ઉત્પન્ન થવા
ગ્ય બને છે, તે ભવ સંબંધી આયુષ્યને ઉદયાભિમુખ કરે છે. “રવ પુaEgg વવવ ” પૃથ્વીકાયિક જીવ પૃવિકાયિકમાં ઉત્પન્ન થાય છે, જેથી તે “gવીકારૂાથ” પૃથ્વીકાયિક સંબંધી આયુષ્યનું પ્રતિસંવેદન કરે છે. તથા અને ૨ રે ગુલઝારૂ” જે બીજા પૃથ્વીકાયિકની પર્યાયમાં તેને ઉત્પન્ન થવાનું છે, તે પૃથ્વી કાયિક પર્યાયના આયુષ્યને તે ઉદયાભિમુખ કરે છે. “g જનાર મજુરતો વા વવાયો ” એક પૃવીકાયિક જીવના બીજા પૃથ્વીકાયિક જીવમાં ઉત્પન્ન થવાના સંબંધમાં જે પ્રમાણે આ કથન કરવામાં આવ્યું છે, અર્થાત yવીકાયિક જીવ બીજા પૃથ્વીકાયિક ભવમાં ઉત્પત્તિ યોગ્ય બને છે. તે તે જેમ પિતાના ધારણ કરેલ ભવની આયુને ઉદયાભિમુખ કરે છે, તે જ પ્રમાણે જે મનુષ્ય મરીને તરત જ મનુષ્યભવમાં ઉત્પત્તિ યોગ્ય છે, તે પણ પિતાના જ ગૃહીતભવની આયુને અનુભવ કરે છે. અને આગામી મનુષ્યભવ સંબંધી આયુને ઉદયાભિમુખ કરે છે. આ જ પ્રમાણેનું કથન અપાયિકથી આરંભીને મનુષ્ય સુધીના માં સમજી લેવું. વસ્થાનમાં તે જીવ પોત-પોતાના આયુષ્યને અનુભવ કરે છે. અને આગામી ભાવસંબંધી આયુને ઉદયાભિમુખ કરે છે. સ્વાસ્થાન-એટલે કે જે જીવ ગૃહીત ભવને છેડીને પછીથી ક્ષણ માં જે ભવમાં જન્મ લે છે તે જેમ અપૂકાયિક જીવ અપૂકાયિકની આયુષ્યને મનુષ્ય મનુષ્ય આયુષ્યને સ્વસ્થાનમાં ઉદયાભિમુખ કરે છે. “ટ્ટાણે તહેવ” તથા પર સ્થાનમાં અસુરકુમાર વિગેરેની જેમ વ્યવસ્થા થાય છે. જ્યારે જીવ એક ભવથી બીજા ભવમાં જાય છે. ત્યારે તે પૂર્વભવ સંબંધી આયુષ્યને અનુભવ કરતે થકે ભવાતરના આયુષ્યને ઉદયાભિમુખ બનાવે છે. એ પ્રમાણે પરસ્થાનને અર્થ છે. “થ સ્થાન ઘરાન” મરણ સમયે જીવ જ્યાં વર્તમાન હોય તેનાથી બીજું જે પરભવમાં બીજા જીવને ભાવાત્ર છે. તે પરસ્થાન છે. આગામી ઉત્પત્તિના આધારભૂત પિતાની ગૃહીત પર્યાયથી ભિન્ન પર્યાયનું જે સ્થાન છે, તેવા સ્થાનમાં જતી વખતે જીવ પૂર્વ આયુષ્યને અનુભવ કરે છે, અને પરભવ સંબંધી આયુષ્યને ઉદયાભિમુખ કરે છે. સૂ. ૩
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧૬