________________
સિન્નિનળાકુ વવાણિ ” પંચેન્દ્રિય તિયચ નિકેમાં ઉત્પન્ન થવાવાળા છે. “ મતે ! સાથે પરિવેદ” હે ભગવન તે કયા આયુષ્યને અનુભવ કરે છે ? કહેવાનું તાત્પર્ય એ છે કે-જે નારક મરીને તે પછીના જ ક્ષણમાં પંચેન્દ્રિય તિર્યંચ નિકમાં ઉત્પન્ન થવાનું છે, તે કયા આયુષ્યને અનુભવ કરે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-- “જયમા! વેચાયં રિસંવેદ” હે ગૌતમ! જે નૈરયિક મરણ સમયની ક્ષણની પછીના ક્ષણમાં પંચેન્દ્રિય તિર્યંચ નિકોમાં ઉત્પન્ન થવા ગ્ય હોય તે નૈરવિક આયુષ્કને તે અનુભવ કરે છે, અને “પરિચ સિરિણo” પંચે ન્દ્રિય તિર્યંચ નિકોના આયુષ્યને ઉદયાભિમુખ કરે છે. અર્થાત્ પંચેન્દ્રિય તિર્યંચાયુ તેને ઉદયાભિમુખ થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-નરયિક જીના મરણના સમયમાં જે ભવમાં તે વર્તમાન હોય તે ભાવ સંબંધી આયુષ્યને અનુભવ કરે છે. અને મરીને જ્યાં જાય છે, તે પરાયુષ્યનું અભિમુખી કરણ થાય છે. “gવં મgવિ” નારકીય અને જે પ્રમાણે એક આયુષ્યનું પ્રતિસલેખન અને બીજા આયુષ્યનું અભિમુખી કરણ કહ્યું છે, તેજ રીતે મનુષ્યના વિષયમાં પણ સમજવું. “નવ મgiારચું રે પુરો જિં” તે કથનમાં વિશેષતા કેવળ એટલી જ છે કે-આ મનુષ્ય આયુને ઉદયાભિમુખ કરે છે. હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે – “
અ મારે જે મરે હે ભગવન અસુરકુમાર દેવ “ગતાં ૩ ગતિ” ને માવા ગુઢવી ફુus રવિવાર” જે મરીને પછી તરત જ પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થવાને ગ્ય બને છે, તે કેવા આયુષ્યને અનુભવ કરે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ તેમને કહે છે કે- “
અ માર” હે ગૌતમ! અસુરકુમાર દેવ જે મરણ પછી તરત જ પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થવાને ચગ્ય હેય છે, તે અસુરકુમા. રેના આયુષ્યને તે અનુભવ કરે છે, અને “gઢવીજાથારા રે પુરો કે વિર“ તેને જ્યાં ઉત્પન્ન થવાનું છે, તેવા પૃથ્વીકાયિકોના આયુષ્યને ઉદયાભિમુખ કરે છે, “પૂર્વ કો =હું વિમો 12કિન્નત્તા તરણ તે પુરો છે gિ” આ અસુરકુમારોના કથન પ્રમાણે જે વ્યક્તિ જે ભવ વિશેષમાં ઉત્પન્ન થવા યોગ્ય બને છે. તે પ્રાણી તે ભવ વિશેષના આયુને ઉદયાભિમુખ કરે છે. “થ ટિમો તં ાિરંવેદ” જ્યાં તે વર્તમાનમાં હોય તે આયુને અનુભવ કરે છે. જે ભાવથી મરીને બીજા ભાવમાં જ જે જીવ ઉત્પન્ન થાય છે. તે જીવ તે આગામી ભવ સંબંધી આયુને ઉદયાભિમુખ કરે છે, અને વર્તમાનમાં જે પર્યાયમાં તે મજુદ છે. તે ભવની આયુને તે પ્રતિસંવેદન-અનુભવ કરે છે. “પૂર્વ જ્ઞાા માળિણ” આજ રીતનું
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧૫