________________
રે અનાથી સમ્પરિદિ વવવન્નણ જરકુમારે છે તથા જે અમારી સમ્યગૂ દષ્ટિ ઉપપનક દેવ છે, “ગુર્ઘ વિકલ્લામતિ કાર નં તા વિવા” હું આજુ-સરળ વિકવણુ કરૂં તેમ વિચારે છે અને તે તેજ પ્રમાણેની વિકુવણા કરે છે. અહિં યાવત પરથી વજુથે વિવરણામી વિષદવરુ વં વિષસામતિ વ વિદ્યા સંક” આ પાઠને સંગ્રહ થા છે. કેટલાક અસુરકુમાર દેવ પિતાની ઈચ્છાથી ઋજુ-સરળ અથવા કુટિલ રૂપની વિકવણા કરી શકે છે. તેમજ કેટલાક અસુરકુમાર દેવ તેમ કરી શકતા નથી. પણ પિતાની ઈચ્છા વિરૂદ્ધ તેમને વિદુર્વણ થાય છે. તેમાં શું કારણ છે? તેજ વાત અહિયાં કમથી પ્રગટ કરેલ છે. જુત્વ-સરળ વિકિયા હોવામાં કારણ અમાયી સમ્યગ્દર્શન નિમિત્તવાળું તીવ્ર રસાત્મક બંધાયેલ ક્રિય નામ કમી છે. અને ઈચ્છા વિરૂદ્ધ રૂપાદિની વિમુર્વણું હવામાં માયી મિથ્યાદર્શન નિમિત્તવાળું તે નથી સમરિદિ વવવન્નર જસુમરે રે તથા જે અમારી સમ્યગૂ દષ્ટિ ઉપપન્નક દેવ છે, “જે લગુર્ઘ વિરામતિ કાર નં ૪ વિકા” આજુ-સરળ વિકુર્વણુ કરૂં તેમ વિચારે છે અને તે તેજ પ્રમાણેની વિકુવણ કરે છે. અહિં યાવતુ પદથી વજુથે વિવરણામીfસ વિષદઘરૂ વં વિષ#ાનીતિ વૈ વિરાફ ” આ પાઠને સંગ્રહ થયા છે. કેટલાક અસુરકુમાર દેવ પિતાની ઈચ્છાથી કાજુ-સરળ અથવા કુટિલ રૂપની વિતુર્વણ કરી શકે છે. તેમજ કેટલાક અસુરકુમાર દેવ તેમ કરી શકતા નથી. પણ પોતાના ઈચ્છા વિરૂદ્ધ તેમને વિકુર્વણ થાય છે. તેમાં શું કારણ છે? તેજ વાત અહિયાં કમથી પ્રગટ કરેલ છે. રાજુત્વ-સરળ વિકિયા હાવામાં કારણે અમારી સમ્યગ્દર્શન નિમિત્તવાળું તીવ્ર રસાત્મક બંધાયેલ વૈક્રિય નામ કમ છે. અને ઈચ્છા વિરૂદ્ધ રૂપાદિની વિમુર્વણા હેવામાં માયી મિથ્યાદર્શન નિમિત્તવાળું બદ્ધ મંદરસાત્મક વૈક્રિય નામકર્મ કારણરૂપ છે. તેથી જ એમ કહેવામાં આવ્યું છે કે–જે અમાયી સમ્યગ્દષ્ટિ ઉપપનક અસુરકુમાર દેવ છે. તે સ્વ. ૨છાથી રૂપાદિકને બનાવી લે છે. અને જે માયી મિથ્યાદષ્ટિ ઉપપન્નક અસુરકુમાર દેવ છે, તે પોતાની ઈચ્છા પ્રમાણે રૂપાદિની વિમુર્વણું કરી શક્તા નથી. પણ ઈચ્છા વિરૂદ્ધ જ તે વિદુર્વણુ કરે છે. “ો મરે! ના મારા ' હે ભગવન એક નાગકુમારાવાસમાં બે નાગકુમાર દેવ નાગકુમાર દેવની પર્યાયથી ઉત્પન્ન થયા હોય તેમાં એક “હુ બાજુ-સરળ વિક્રિયા કરૂં” તેમ વિચારી તે તે પ્રમાણે વિમુર્વણુ કરે છે. અને વક-કુટિલ વિક્રિયા કરૂં તેમ વિચારી તે પ્રમાણે કુટિલ વિક્રિયા કરી લે છે. એ રીતે જે પ્રમાણે વિચારે છે. તે પ્રમાણેની વિયિા કરી લે છે. પરંતુ જે બીજે નાગકુમાર દેવ છે. તે પ્રમાણેની વિક્રિયા કરી શકતા નથી. તે વિ. ચારે છે કંઈ અને વિકિયા તેનાથી જુદી જ રીતની થઈ જાય છે. આ રીતે
શ્રી ભગવતી સૂત્ર : ૧૩