________________
જ્ઞ પાત્રને જો તે આઠ પ્રદેશવાળા સ્કંધ એકજ વણુ વાળા હોય છે તેમ જ્યારે સામાન્ય રૂપથી કહેવામાં આવે છે. તે તે પ્રમાણેના કથનમાં તે આઠ પ્રદેશવાળા સ્કધમાં એક વણુ, એ વણુ, ત્રણ વણુ, ચુસ્તપણાનુ કથન સાત પ્રદેશવાળા સ્કધમાં જે પ્રમાણે કહેવામાં આવ્યુ છે તેજ પ્રમાણે આઠ પ્રદેશવાળા સ્કંધના સંબંધમાં પણ સમજવુ', તે આ પ્રમાણે છે. એક વ પણાના કથનમાં થાત્ જા:, યાર્નીજી: ચાત્ જોતિ, સ્વાસ્TMારિત્ર, સ્વાતુ ગુજ:' કાઇવાર તે કાળા વણુ વાળા પણ હોય છે ૧ કૈાઈવાર નીલ વણવાળા પણ હાય છે. ૨ કોઇવાર લાલ વણુ વાળા પણ હાય છે. ૩ કેાઇવાર પીળા વર્ણવાળા પણ હાય છે. ૪ અને કાઇવાર સફેદ વર્ણવાળા પણ હોય છે. ૫ આ રીતે તેના એકપણામાં આ પાંચ ભગા થઇ શકે છે. જો તે એ વઘુ વાળા હાય છે એ પ્રમાણેના કથનમાં તે આ પ્રમાણે એ વર્ચુવાળા હાઈ શકે છે, ‘યાત્ ાચ નૌરુષ' કોઈવાર તે કાળા અને નીલ વણુ વાળા હાય છે. ૧ ‘યાત્ હાર્ નૌકાર્પર' તે પોતાના એક પ્રદેશમાં કાળા વર્ણવાળા અને અનેક પ્રદેરોમાં નીલ વર્ણવાળા હોય છે. ૨ચાત્ ાટાષ, નીરુન્નરૂ' અથવા અનેક પ્રદેશેમાં તે કાળા વણુવાળા હાય છે અને કાઇ એક પ્રદેશમાં નીલ વણુ વાળા હાય છે. ૩ ‘વાત્ છાનાથ્ય નીહાર્શ્વષ્ટ' અથવા અનેક પ્રદેશેામાં તે કાળા વણુ વાળા હાય છે. અને અનેક પ્રદેશેામાં નીલ વણુ વાળા ઢાય છે. ૪ આજ પ્રમાણે કાળા અને લાલ વર્ણના યાગથી ૪ ચાર ભંગા થાય છે. તે આ પ્રમાણે છે-‘ચાત્ કારુષ હોતિષ' ફાઇવાર કાળા અને લાલ વણુ - વાળા હાય છે. ૧ ચાત્ ાચહોાિવર' કાઇ એક પ્રદેશમાં તે કાળાવણુ વાળે અને અનેક પ્રદેશેમાં લાલ વણુ વાળે હાય છે. ૨‘ચાત્ જાજચિ હોતિષ રૂ’અનેક પ્રદેશમાં તે કાળા વણુ વાળા હાય છે અને કોઈ એક પ્રદેશમાં લાલ વણુ વાળા હાય છે. ૩ રચાત્ હારાષ સ્રોહિતાશ્ર્વ' અનેક પ્રદેશેામાં તે કાળા વણવાળા હાય છે અને અનેક પ્રદેશેામાં લાલ વર્ણ વાળા હોય છે. ૪ આજ પ્રમાણેના ૪ ચાર ભંગા કાળા અને પીળા વણુ ના ચાગથી થાય છે. તે આ પ્રમાણે છે-‘ચાર્ ળર્ચાવિચ?? કોઈવાર તે કાળા અને પીળા વણુ વાળા હોય છે. ૧ યાત્ ળજ્ઞ હાદ્રિાશ્વર' એક પ્રદેશમાં તે કાળા વણુ વાળા હાય છે અને અનેક પ્રદેશેામાં પીળા વણુ વાળા હોય છે.ર્ ચાત્ મુળાઘ ારિત્ર્ય રૂ' અનેક પ્રદેશામાં તે કાળા વધુ વાળા હોય છે અને કોઈ એક પ્રદેશમાં પીળા વધુ વાળા હોય છે. ૩ ચાત્ બાપ હારિ
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૨૬ ૨