________________
દેશોમાં શીત સ્પર્શવાળો અનેક દેશમાં ઉણ સ્પર્શવાળા અનેક દેશોમાં નિશ્વ ચિકણુ સ્પર્શવાળો અને કોઈ એક દેશમાં રૂક્ષ સ્પર્શવાળો હોય છે.૧૫ સેળમાં ભંગ ઉપર કહી જ દીધું છે. આ રીતે ચાર સ્પર્શ સંબંધી સેળ ભંગ થાય છે. તથા બે સ્પર્શ પણાના ૪ ચાર ભંગ તથા ત્રણ સ્પર્શ પણાના ૧૬ સોળ ભંગ આ બધા મળીને કુલ ૩૬ છત્રીસ ભેગો થાય છે. આ રીતે આ સાત પ્રદેશ સકંધમાં વર્ણ સંબંધી ૨૧૬ બસો સોળ ભંગ. ગધ સંબંધી ૬ છ ભંગ, રસ સંબંધી ૨૧૬ બસે સેળ ભંગ તથા સ્પર્શ. સંબંધી ૩૬ છત્રીસ ભેગો થયા છે. તમામ મળીને ૪૭૪ ચાસે ચુમોતેર થાય છે. સૂપ છે
|| સાત પ્રદેશ સ્કંધ વિચાર સમાપ્ત છે
આઠ પ્રદેશવાલે સ્કન્ધકે વર્ણાદિ કા નિરૂપણ
પૂર્વોક્ત રીતે સાત પ્રદેશવાળા સુધીના વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શ વિષયક ભંગોનો તેના વિભાગ પ્રમાણે નિરૂપણ કરીને હવે સૂત્રકાર આઠ પ્રદેશવાળા કંધના ભંગે બતાવવા સૂત્રકાર કહે છે.
“બgઘgિ of અંતે પુછા” ઈત્યાદિ
ટીકાર્થ—ગૌતમ સ્વામીએ આ સૂત્ર દ્વારા પ્રભુને એવું પૂછ્યું છે કે—“ક પgિ of મંતે! હવે જરુવને ? પુછા” હે ભગવન્ જે અવયવીને આઠ પુલ પરમાણુઓના સંગથી જે અવયવી ઉત્પન્ન થાય છે. એ તે આઠ પ્રદેશવાળ સ્કંધ કેટલા વર્ણોવાળે હેય છે? કેટલા ગંધવાળો હોય છે? કેટલા રસોવાળે હોય છે અને કેટલા સ્પર્શીવાળો હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે- જોગમા! રિચ ાવને કા સત્તાવાર વાર જવા પન્ન” હે ગૌતમ! સાત પ્રદેશવાળા સ્કંધના વર્ણ વિગેરે પ્રકારે જે રીતે કહેવામાં આવ્યા છે. એ જ પ્રમાણે આઠ પ્રદેશવાળા કપના વર્ણો વિગેરે પ્રકારે સમજવા. યાવત્ તે કઈવાર ચાર પશેવાળ હોય છે. એ કથન સુધીનું કથન ગ્રહણ કરવાનું કહ્યું છે. આ કથનનું તાત્પર્ય એ છે કે–તે આઠ પ્રદેશવાળે સ્કંધ કઈવાર એક વર્ણવાળ હોય છે. કેઈવાર બે વર્સોવાળે હેય છે. કોઈવાર ત્રણ વર્ણોવાળ હોય છે, કોઈવાર ચાર વર્ણોવાળે અને કઈવાર પાંચ વર્ણોવાળો હોય છે. કોઈવાર તે એક ગંધવાળો કોઈવાર બે ગધેવાળ હોય છે. કેઈવાર એક રસવાળે કઈવાર બે રસોવાળે કોઈવાર ત્રણ રસો. વાળે કેઈવાર ચાર રસવાળો અને કઈવાર પંચ રસોવાળે હેાય છે. કોઈ વાર તે બે સ્પર્શેવાળે કેઈવાર ત્રણ સ્પર્શેવાળે કોઈવાર ચાર સ્પર્શેવાળો હોઈ શકે છે. આ વિશેષ પ્રકારનો વિચાર આ પ્રમાણે કરવામાં આવેલ છે.
શ્રી ભગવતી સૂત્રઃ ૧૩
૨૬૧