________________
દ્વારા અનેક પ્રદેશમાં તે કાળા વર્ણવાળે અને અનેક પ્રદેશમાં પીળા વર્ણવાળો હોય છે. ૪ આજ પ્રમાણે ૪ ચાર ભંગ કાળા અને સફેદ વર્ણના
ગથી થાય છે. જે આ પ્રમાણે છે–થાત્ Eારા ગુરૂષ? કોઈ વાર તે કાળા અને સફેદ વર્ણવાળ હોય છે. ૧ “રાત ય ગુમારે કઈ એક પ્રદેશમાં તે કાળા વર્ણવાળા હોય છે અને અનેક પ્રદેશમાં તે સફેદ વર્ણવાળ હોય છે. ૨ “ચાત્ત શsળાએ સુર૪રૂ અનેક પ્રદેશમાં તે કાળા વર્ણવાળે હોય છે તથા કેઈ એક પ્રદેશમાં સફેદ વર્ણવાળે હેય છે. ૩
ગુહા” અનેક પ્રદેશમાં તે કાળા વર્ણવાળ હોય છે અને અનેક પ્રદેશોમાં સફેદ વર્ણવાળો હોય છે. ૪
આજ પ્રમાણેના ચાર ભાંગાએ કૃષ્ણ વર્ણની જગાએ “નીલ” પદ મૂકી તથા તેની સાથે “લેહિત પદને જવાથી થાય છે. તે આ પ્રમાણે છે – “સ્થાના નીરૂર તિરૂર?” કઈવાર તે નીલ વર્ણવાળે અને લાલ વર્ણવાળે હોય છે. ૧ “ચાન્ત નીર ઢોહિતારૂવર' એક પ્રદેશમાં નીલ વર્ણવાળો અને અનેક પ્રદેશમાં લાલ વર્ણવાળો હોય છે. ૨ “ચાત નીહાસર ફિરૂ” અનેક પ્રદેશમાં તે નીલ વર્ણવાળે અને કોઈ એક પ્રદેશમાં લાલ વર્ણવાળો હોય છે. ૩ “થાત નીચા ઢોહિતારૂ૪” અનેક પ્રદેશમાં તે નીલ વર્ણવાળો હોય છે અને અનેક પ્રદેશમાં લાલ વર્ણવાળ હોય છે. ૪ આજ રીતે નીલ વર્ણની સાથે પીળા વર્ણને યોજવાથી થાય છે તે આ પ્રમાણે છે-“ચાત નીચરૂ દારિદ્રા' કોઈવાર તે નીલવર્ણ અને પીળા વર્ણવાળ હોય છે. ૧ “ચાત્ત ની જરૂર હરિદ્રારૂવર' એક પ્રદેશમાં તે નીલ વર્ણવાળે હેય છે અને
શ્રી ભગવતી સૂત્ર: ૧૩
૨૬ ૩