________________
લઈને ૧૫ પંદર ભંગ થયા છે. એ જ રીતે તીખા, કડવા, કષાય, અને મીઠા રસના રોગથી પણ પંદર ભંગ થાય છે. તે જ રીતે તીખા, કડવા, ખાટા, અને મીઠા એ ચાર રસેના વેગથી પણ પંદર ભંગ થાય છે. એ જ રીતે તીખા, કષાય, અશ્લ–ખાટા અને મીઠા એ ચાર રસેના વેગથી પણ ૧૫ પંદર ભંગ થાય છે. અને એ જ રીતે કડવા, કષાય, ખાટા અને મીઠા એ ચાર રસના રોગથી પણ પંદર ભંગ થઈ જાય છે. આ રીતે પંદરને ૫ પાંચથી ગુણવાથી કુલ ૭૫ પંચેતેર અંગે ચાર રસેના આશ્રયે થાય છે.
જે તે સાત પ્રદેશીસ્કંધ પાંચ રસેવા હોય તો તે આ સામાન્ય કથનમાં આ પ્રમાણેના પાંચ રસોવાળો હોઈ શકે છે.–ચાર વિસ્તાર વજ ઋષાચરચ કરાર મધુર” કેઈવાર તે તીખા રસવાળા હોય છે. કોઈવાર કડવા રસવાળું હોય છે. કોઈવાર કષાયતુરા રસવાળા હોય છે. કોઈવાર ખાટા રસવાળો હોય છે. તથા કઈવાર મીઠા રસવાળો હોય છે. આ પહેલો ભંગ છે. ૧ અથવા–“રિાફર, ટુવ, થરૂર, જીરૂ મધુરાણ” કેઈવાર તે પિતાના એક પ્રદેશમાં તીખા રસવાળો હોય છે, એક પ્રદેશમાં કડવા રસવાળું હોય છે. એક પ્રદેશમાં કષાય-તુરા રસવાળો હોય છે. કોઈ એક પ્રદેશમાં ખાટા રસવાળો હોય છે. તથા અનેક પ્રદેશમાં મીઠા રસવાળું હોય છે. આ બીજો ભંગ છે. ૨ અથવા “ચાત્ત સિવ દુર
વાયરા મારા મધુરૂવ' કેઈવાર તે પિતાના એક પ્રદેશમાં તીખા રસવાળ હોય છે. એક પ્રદેશમાં કડવા રસવાળો હોય છે. કોઈ એક પ્રદેશમાં કષાય-તુરા રસવાળો હોય છે. અનેક પ્રદેશમાં ખાટા રસવાળા હોય છે. તથા એક પ્રદેશમાં મધુર રસવાળી હોય છે. ૩ અથવા “થ7 તિરુવ, ટુરૂવ, રુષાર શસ્ત્રાપુર મધુરારૂ' કે ઈવાર તે એક પ્રદેશમાં તીખા રસવાળે હોય છે. કોઈ એક પ્રદેશમાં કડવા રસવાળ હોય છે. એક પ્રદેશમાં કષાય-ત્તર રસવાળા હોય છે. અનેક પ્રદેશમાં ખાટા રસવાળા હોય છે અને અનેક પ્રદે. શેમાં મીઠા રસવાળો હોય છે. આ ચોથો ભંગ છે. ૪ અથવા “યાર , દુરર, પાયાસર અઢ, મધુર” કઈવાર તે પોતાના એક પ્રદેશમાં તીખા રસવાળું હોય છે. કોઈ એક પ્રદેશમાં કડવા રસવાળો હોય છે. અનેક
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૨૫ ૫.