________________
૮-૮ આઠ આઠ ભંગ બીજા તેના એકત્વ અને અનેકવથી થાય છે. એ રીતે ૧૦-૮૯૮૦ ત્રિકસંગમાં કુલ ૮૦ એંસી ભગે થાય છે.
“ જાણે જે તે સાત પ્રદેશવાળે ધ ચાર રસવાળે હોય તે તે આ પ્રમાણે ચાર રસવાળ હોઈ શકે છે-“થાત્ ઉતા દુર # ષાર શરુ કઈવાર તે તીખા રસવાળે હેય છે. કેઈવાર કડવા રસવાળા હોય છે કે ઈવાર કષાય-તુરા રસવાળું હોય છે. કોઈવાર તે ખાટા રસવાળે હેઈ શકે છે. ૧ અથવા “દયાનું દુર #પાચરર મારે” તે પિતાના એક પ્રદેશમાં તીખા રસવાળે કેઈ એક પ્રદેશમાં કડવા રસવાળો હોય છે. કોઈ એક પ્રદેશમાં કષાય-તુરા રસવાળા હોય છે. અને અનેક પ્રદેશમાં–ચાર પ્રદેશમાં ખાટા રસવાળું હોય છે. ૨ અથવા “શાત્ ઉત્તર ૪૨૪ પાત્ર 7' તે પિતાના એક પ્રદેશમાં તીખા રસવાળો હોય છે. કોઈ એક પ્રદેશમાં કડવા રસવાળું હોય છે. અનેક પ્રદેશમાં કષાય-તુરા રસવાળા હોય છે તથા કઈ એક પ્રદેશમાં ખાટા રસવાળા હોય છે. ૩ અથવા “વા સિવ ૨૩૪રર ઘરર છારા' તે પોતાના એક પ્રદેશમાં તીખા રસવાળું હોય છે. કોઈ એક પ્રદેશમાં કડવા રસવાળા હોય છે. અનેક પ્રદેશમાં કષાય-તુરા રસવાળો હોય છે તથા અનેક પ્રદેશોમાં ખાટા રસવાળે હોય છે, ૪ અથવા “થાત્ તિ@૨૨ ટુ ૨૨ પાથરવ અમરા ” તે પિતાના એક પ્રદેશમાં તીખા રસવાળું હોય છે. અનેક પ્રદેશમાં કડવા રસવાળું હોય છે. કોઈ એક પ્રદેશમાં કષાય-તુરા રસવાળો હોય છે તથા કઈ એક પ્રદેશમાં ખાટા રસવાળા હોય છે. ૫ અથવા “રાત વિશ્વ દુર ઠાર મારવ' તેને એક પ્રદેશ તીખા રસવાળું હોય છે. અનેક પ્રદેશે કડવા રસવાળા હોય છે. તેને કઈ એક પ્રદેશ કષાય-તુરા રસવાળો હોય છે તથા અનેક પ્રદેશમાં તે ખાટા રસવાળા હોય છે ૬ અથવા
ચાર સિવ ટુવાફર પાવાવ કસ્ટર’ તે પોતાના કેઈ એક પ્રદેશમાં તીખા રસવાળે હોઈ શકે છે. અનેક પ્રદેશોમાં કડવા રસવાળે હોઈ શકે છે. અનેક પ્રદેશમાં કષાય-તુરા રસવાળું હોય છે. તથા કઈ એક પ્રદેશમાં ખાટા રસવાળો હોય છે. ૭ અથવા “ચા વિ૨૨ ૨૨૨ ૪પાયારૂર
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૨૫૩