________________
અથવા “વાઘ wારફ નજરૂર શાસ” કેઈએક પ્રદેશમાં કાળાવવાળા હોય છે. કેઈ એક પ્રદેશમાં નીલવર્ણવાળ હોય છે. તથા અનેક પ્રદેશમાં સફેદ વર્ણવાળો હોય છે. ૨ અથવા “ચાત્ ઝાસ્ટર નીરજાફર ” એક પ્રદેશમાં તે કાળાવણુંવાળે હેય છે. અનેક પ્રદેશમાં ન લવર્ણવાળે હેય છે. કેઈએક પ્રદેશમાં સફેદવર્ણવાળ હોય છે. ૩ અથવા “ઘાત કરૂ ની વિરુધ્ધ અનેક દેશોમાં તે કાળાવવાળો હોય છે. કેઈ એક પ્રદેશમાં નીલવર્ણવાળે હોય છે. અને કેઈ એક પ્રદેશમાં સફેદ વર્ણવાળે હોય છે. ૪ આજ પ્રમાણે કાળાવર્ણ પીળાવણ અને સફેદ વર્ણના સંગથી તેના એકપણુ અને અનેકાણામાં ૪ ભંગ થાય છે. તેમજ નીલવર્ણ, લાલવણું અને પીળાવના સગથી તેના એકપણ અને અનેકપણામાં ચાર ભંગ થાય છે. તથા નીલવર્ણ, લાલવણ અને સફેદ વર્ણન સંગથી પણ તેના એકપણ અને અનેકપણામાં ૪ ભંગ થાય છે. તેમજ નીલવર્ણ, પીળાવ અને સફેદ ના સંગથી તેના એકપણું અને અનેકપણાથી ૪ ચાર અંગે થાય છે. તેવી જ રીતે લાલવર્ણ પીળાવણું અને સફેદ વર્ણના સંયોગથી તેના એકપણું અને અનેકપણમાં ૪ ચાર ભંગ થાય છે, આ રીતે આ દશ વિકેના ૪-૪ ચાર-ચાર બંગે થવાથી ૪૦ ચાળીસ ભંગ થાય છે. તથા આ સાત પ્રદેશવાળા સ્કંધમાં એકવણું, બે વર્યું અને ત્રણુણેના સંબંધને લઈને ભંગને પ્રકાર કહે. જે ૮૦ બને છે.
“જરૂ જવળે” જે તે સાત પ્રદેશવને સ્કંધ ચરવાળા હોય તે તે આ રીતે ચારવર્ણોવાળે હોઈ શકે છે–પગ જ ય ની ચ ઢોચિત્ત ૨ હાgિ ૨ ૨ કઈવાર કાળ વર્ણવ. હેાય છે કે ઇવાર નીલવર્ણવાળા હોય છે કે ઈવાર લાલ વર્ણવાળો હોય છે અને કેઈવાર પીળા વર્ણવા પણ હોય છે. આ પહેલે ભંગ છે ૧ પિચ શાસ્ત્ર , નીઋણ ચ, ઝોફિયા , હાલ ચર’ તે પિતાના કઈ એપ્રદેશમાં કાળા વર્ણવાળે હેય છે. કેઈ એકપ્રદેશમાં નીલવર્ણવાળા હોય છે. કઈ એક પ્રદેશમાં લાલવણુંવાળા હાય છે તથા અનેક પ્રદેશોમાં-ચારપ્રદેશમાં પીળાવર્ણવાળે હોય છે. આ બીજો ભંગ છે. ૨ અહિયાં ચોથા પદમાં બહુ વચનને પ્રયોગ કરીને બહત્વની વિવસા કરી છે. તથા પહેલા, બીજા અને ત્રીજા પદમાં એકપણુની વિવક્ષાથી એકવચનને પ્રયાગ કર્યો છે. “શિર વાણા
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૨૪ ૨