SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ અથવા કોઈવાર તે પિતાના એક પ્રદેશમાં પીળાવણુંવાળે અને અનેક પ્રદેશેમાં સફેદ વાળ પણ હોઈ શકે છે. ૨ અથવા તે અનેક પ્રદેશમાં પીળાવર્ણવાળે અને એક પ્રદેશમાં સફેદ વર્ણવાળ પણ હોઈ શકે છે. ૩ અથવા અનેક પ્રદેશોમાં તે પીળાવર્ણવાળો અને અનેક પ્રદેશોમાં સફેદ વર્ણવાળ હોય છે. ૪ આ રીતે આ દશ દ્વિકસગી ભંગના પગવાળા ૪૦ ભંગ થાય છે. જે તે સાત પ્રદેશવાળે અંધ ત્રણ વર્ણવાળો હોય છે તે આ સામાન્ય કથનમાં આ પ્રમાણેના ત્રણવર્ણવાળે હોઈ શકે છે.–ચા શાહરૂર ના રોહિતરૂર ” કઈ વાર તે કાળાવર્ણવાળે નીલવર્ણવાળા અને લાલવર્ણવાળે હાઈ શકે છે. ૧ અથવા “રયાત જાઢરૂચ નીઝ કોહિતારા રે કઈવાર તે પિતાના કેઈ એક પ્રદેશમાં કાળા વાળ હોય છે. કેઈ એક પ્રદેશમાં નીલવર્ણવાળે હેય છે. અને પિતાના અનેક પ્રદેશમાં પાંચ પ્રદેશમાં લાલ વર્ણવાળા હોય છે. ૨ અથવા રયાત શાસ્ત્રફર નીઝારૂર હોલ્ફિત રૂ” તે પોતાના કોઈ એક પ્રદેશમાં કાળાવણવાળે, અનેક પ્રદેશમાં નીલવર્ણવાળો અને કેઈ એક પ્રદેશમાં લાલવર્ણવાળ હોય છે. ૩ અથવા “કથાત્ વાઢાસર, નીરૂર, રોહિતર, ૪, તે પિતાના અનેક પ્રદે. શેમાં કાળા વર્ણવાળો હોય છે. એક પ્રદેશમાં નીલવર્ણવાળા અને કેઈ એક પ્રદેશમાં પીળા વર્ણવાળે છે . આ ૪ ચાર ભંગ કાળાવ નીલવર્ણ અને લાલવના સંબંધથી તેના એકત્વ અને અનેકત્વને લઈને થયા છે. એ જ પ્રમાણે કાળાવણું, નીલવર્ણ અને પીળાવર્ણના સગથી તેના એકપણ અને અનેકપણાથી થાય છે. જેમ કે “દાન જાફર નીરૂર ઘાતરૂર?' કોઈવાર તે કાળાવર્ણવાળ હોય છે. કેઈવાર તે નીલવર્ણવાળે હોય છે. અને કઈવાર પીળા વર્ણવાળો હોય છે. ૧ ચાર વાછરૂર ની જરૂર વીતારૂવર' અથવા કેઈએક પ્રદેશમાં તે કાળાવર્ણવાળ હોય છે. એક પ્રદેશમાં નીલવર્ણવાળો હોય છે. અને અનેક પ્રદેશમાં પીળાવર્ણવાળે હોય છે. ૨ અથા-સ્થાત્ શાહરૂર નીઝારૂ પીત' કે એક પ્રદેશમાં કાળા વર્ણવાળા હોય છે. અનેક પ્રદેશમાં નીલવર્ણવાળે હેય છે. તથા કઈ એક પ્રદેશમાં પીળાવવાળે હેય છે. ૩ અથવા “ચાત જાઢાસુર સફર અનેક પ્રદેશમાં તે કાળા વાળ હોય છે. કોઈ એક પ્રદેશમાં નીલવર્ણવાળા હોય છે. અને કે ઈ એક દેશમાં પીળાવર્ણવાળે હેય છે. ૪ હવે કાળવણે નીલવર્ણ અને સફેદ વર્ણના સાગથી તેને એકપણ અને અનેકપણથી ૪ ચાર ભંગ થાય છે તે બતાવવામાં આવે છે.-સ્થાપત્ત જસ્ટર રીફર કુદરર' કેઈવાર તે ક ળ વર્ણવાળ હોય છે. કોઈ વાર નીલવર્ણવાળ હોય છે. અને કેઈવાર પીળાવવાળો હોય છે. ૧ શ્રી ભગવતી સૂત્ર : ૧૩ ૨૪૧
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy