________________
વાર તે નીલવર્ણવાળે અને લાલવર્ણવાળો હોય છે. ૧ અથવા કઈવાર તે એક પ્રદેશમાં નીલવર્ણવાળો અને અનેક પ્રદેશમાં લલવર્ણવાળે પણ હેય શકે છે. ૨ અથવા કેઈવાર તે અનેક પ્રદેશોમાં નીલવર્ણવાળે અને એક પ્રદેશમાં લાલવણ વાળે પણ હોઈ શકે છે. ૩ અથવા–તે અનેક પ્રદેશોમાં નીલવર્ણવાળે અને અનેક પ્રદેશમાં લ લવર્ણવા પણ હોય છે.
હવે નીલવર્ણની સાથે પીળા વર્ણની યોજના કરવાથી જે ચાર ભંગ થાય છે તે આ પ્રમાણે છે-કઈવાર તે નીલવર્ણવાળે અને પીળા વર્ણવાળો હોય છે ૧ અથવા કેઈવાર એક પ્રદેશમાં નીલવર્ણવાળે અને અનેક પ્રદેશમાં પીળાવણ વાળો હોય છે. ૨ અથવા અનેક પ્રદેશમાં તે નીલવર્ણવાળે અને એક પ્રદેશમાં પીળાવવાળ પણ હોઈ શકે છે. ૩ અથવા કોઈવાર તે અનેક પ્રદેશમાં નીલવર્ણવાળો અને બીજા અનેક પ્રદેશમાં પીળા વર્ણવાળો હોય છે. ૪
- હવે નીલવની સાથે સફેદ વર્ણને જીને જે ૪ ચાર ભંગ થાય છે બતાવવામાં આવે છે. કોઈવાર નીલવર્ણવાળા અને સફેદ વર્ણવાળ પણ હોઈ શકે છે. અથવા કોઈવાર તે એક પ્રદેશમાં લાલવર્ણવાળો અને અનેક પ્રદેશમાં સફેદવર્ણવાળે પણ હોય છે. ૨ અથવા અનેક પ્રદેશમાં નીલવણવાળે અને એક પ્રદેશમાં સફેદ વર્ણવાળ હોય છે. ૩ અથવા અનેક પ્રદેશમાં નીલવર્ણવાળે અને અનેક પ્રદેશમાં સફેદવસુંવાળે પણ હોય છે. ૪
હવે લાલ વર્ણની સાથે પીળા વણને યોજીને જે ભંગ થાય છે તે બતાવે છે-કેઈવાર તે લાલ વર્ગવાળે અને પીળા વર્ણવાળો હોય છે. ૧ અથવા કેઈવાર તે એક પ્રદેશમાં લાલ વર્ણવાળો અને અનેક પ્રદેશમાં પીળા વણવાળ પણ હોય છે. ૨ અથવા-કેઈવાર તે અનેક પ્રદેશમાં લાલ વર્ણવાળો અને એક પ્રદેશમાં પીળા વર્ણવાળે પણ હોય છે. ૩ અથવા કોઇવાર તે અનેક પ્રદેશમાં લાલ વર્ણવાળો અને અનેક પ્રદેશમાં પીળા વર્ણવાળો પણ હોય છે. 8 આજ રીતે લાલ વર્ણ અને સફેદવના ગથી પણ ૪ ભગ થાય છે.
પીળાવણ અને સફેદવર્ણના વેગથી જે ચાર ભંગ થાય છે. તે આ પ્રમાણે છે–કોઈવાર તે પીળાવણું વાળે અને સફેદ વર્ણવાળ પણ હોય છે ૧.
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૨૪ ૦