________________
છે એમ જ્યારે કહેવામાં આવે ત્યારે આ બે વધુ સબધી સામાન્ય કથનમાં તે કેાઈવાર કાળાવણુ અને નીલત્રવાળે પણ હે,ય છે. ૧ અથવા કે,ઈવાર તે એકપ્રદેશમાં કાળાવણુ વાળા અને અનેક પ્રદેશોમાં-છ પ્રદેશેામાં નીલવણુ વાળા પણ થઈ શકે. છે. ૨ અથવા કેઈવાર તે છપ્રદેશેામાં કાળાવણુ વાળે અને એક પ્રદેશમાં નીલવણુ વાળા પશુ હોય છે. ૩ અથવા તે અનેક પ્રદેશોમાં કાળાવણ વાળે અને ખીજા અનેક પ્રદેશેામાં નીલ વણુ વાળા હાઇ શકે છે. ૪ આ ચાર ભગા કાળા અને નીલ વણુના ચેાગથી તેના એકપણા અને અનેકપશુાને લઈને થયા છે તેમ સમજવું. ૪ કોઇવાર તે કાળાવણુ વાળે અને લાલવણુ વાળે! હાય છે. ૧ અથવા ઢાઈવાર તે એક પ્રદેશમાં કાળાવણુ વાળે અને અનેક પ્રદેશે!માં લાલવણવાળા પણ હાઇ શકે છે, ર્ અથવા કદાચિત્ તે અનેક પ્રદેશમાં કાળા વણુ વાળે અને એકપ્રદેશમાં લાલવણુ વાળા પણ હેાઈ શકે છે. ૩ અથવા અનેક પ્રદેશોમાં તે કાળાવ વાળા અને બીજા અનેક પ્રદેશમાં લાલ વણુ વાળા પણ હાઈ શકે છે, ૪
હવે કૃષ્ણવષ્ણુની સાથે પીળાવણુના ચાગથી જે ચાર ભંગા તેની એકતા અને અનેકતામાં થાય છે. તે આ પ્રમાણે છે, કાઇવાર તે કાળાવણ વાળા અને પીળા વણુ વાળા પણ હાય છે ૧ અથવા કદાચિત્ તે એક પ્રદેશમાં કાળાવણુ - વાળા અને અનેક પ્રદેશેમાં પીળાવ વાળા હાઈ શકે છે. ૨ અથવા અનેક પ્રદેશામાં તે કાળાવ વાળા હોય છે. અને એકપ્રદેશમાં પીળાવણ વાળો પણ હાઇ શકે છે. ૩ અથવા અનેક પ્રદેશેામાં તે કાળાવણુ વાળા હાય છે. અને બીજા અનેક પ્રદેશેામાં તે પીળા વણુ વાળા હાય છે. ૪
હવે કૃષ્ણવણુ અને સફેદવણુ ના યાગથી તેના એકપણા અને અનેકપણામાં જે ચાર ભગા થાય છે તે બતાવે છે. કોઇવાર તે કાળાવણુ વાળા અને સફેદ વણ વાળા પણ ડાઈ શકે છે. ૧ અથવા કાઇવાર તે પેાતાના એક પ્રદેશમાં કાળા વવાળા અને અનેક પ્રદેશેામાં સફેદવણુ વાળા હાય છે. ૨ થવા અનેક પ્રદેશમાં કાળાવણુ વાળે અને એક પ્રદેશમાં સફેદવણુ વાળા પણ હાઈ શકે છે. ૩ અથવા અનેક પ્રદેશમાં તે કાળાવણુ વાળા અને અનેક પ્રદેશેામાં સફેદવણુ વાળા પશુ ડાઇ શકે છે. ૪ આ તમામ ભંગે કાળા વર્ણની મુખ્યતા અને બીજા ત્રણેŕના ગૌણપણાથી થાય છે.
હવે નીલવણુની મુખ્યતા અને તેની સાથે લાલ વિગેરે વર્ણીની ચેાજના કરીને જે ભર્યો બને છે તે આ પ્રમાણે છે—ચાત્ નીન્ન હોક્ત્તિત્ત્વ' કાઈ
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૨૩૯