________________
ચ ની૪૬ ય, હોથળા ચ, હ્રાહિદ્દા ચરૂ' તે પેાતાના કોઈ એકપ્રદેશમાં કાળા વણુ વાળા, કેઈ એક પ્રદેશમાં નીલવળુ વાળે અનેક પ્રદેશેમાં ચાર પ્રદેશમાં લાલ વાળે અને એક પ્રદેશમાં પીળાવણુ વાળા હોય છે. આ ત્રીજા ભંગના ત્રીજા પદ્મમાં બહુવચન અને બાકીના પદોમાં એકવચનના પ્રયેળ થયેા છે.
મેક્સનોમેળવન્તભ્રમના માળિયન્ત્ર' આ રીતે સાતપ્રદેશવાળા સ્કંધમાં ચાર સચેાગી પંદર ભંગે પાંચ વાંને લઇને થાય છે. પંદરમા ભ'ગ આ પ્રમાણે છે—
‘જ્ઞાવ ક્રિય ાદ્ધના ચ, નીછા ચોફિયા ચ,ાહિર્ચ' આ પ્રમાણે છે. તે પેાતાના અનેક પ્રદેશામાં કાળાવ વાળા હોય છે. અનેક પ્રદેશેામાં નીલ વણુ વાળા હૈય છે. અનેકપ્રદેશોમાં લાલવવાળા હોય છે. તથા કાઈ એક પ્રદેશમાં પીળાવ વાળા હેાય છે. આ લંગમાં અનેક પ્રદેશ કહેવાથી ખમ્મે પ્રદેશ લેવાના છે. આ પંદર ભંગામાં સૂત્રકાર પોતે પહેલે, ખીન્ને, ત્રીને તથા છેલ્લા પદરમા એમ ચાર ચાર ભંગા સૂત્રમાં મતાવ્યા છે. જે અહિં મતાવવામાં આવ્યા છે, તેની મધ્યમાં રહેલા બાકીના ૧૧ અગિયાર ભગા બીજા છે. તે આ પ્રમાણે બતાવે છે. ક્રિયારુણ્ય, નૌર્ ચ, ક્રોન્ચિના ચ દાહિના ચ ૪' તે પોતાના કોઇ એક પ્રદેશમાં કાળાવણ વાળો હાય છે, કાઈ એક પ્રદેશમાં નીલવણુ વાળા હાય છે. અનેક પ્રદેશમાં લાલ વાળા હાય છે તથા અનેક પ્રદેશમાં પીળા વણુ વાળા હોય છે. આ ચેાથા ભંગ છે. એ ભંગમાં ત્રીજુ અને ચેથું પદ બહુવચનથી કહ્યું છે. તથા પહેલું અને બીજું પત્તુ એકપાની વિવક્ષાથી એકવચનથી કહ્યું છે. ક્રિય જાહÇ ચ, નૌકા ચ, ક્રોક્િ ચ જ્ઞાજિદ્દ ચ’ તે કાદવાર પેાતાના એકપ્રદેશમાં કાળાવણુ વાળો હાય છે. અનેક પ્રદેશેામાં નીલવણું વાળા હોય છે. કોઈ એક પ્રદેશમાં લાલવણુ વાળા અને કાઇ એકપ્રદેશમાં પીળાવ વાળા હાય છે, આ ભંગનાં ખીજા પદમાં બહુપણાની વિવક્ષાથી બહુવચનથી કહેલ છે. તથા બાકીના ત્રણે પદે એકપણાની વિક્ષાથી એક વચનથી કહ્યા છે. આ પાંચમે ભંગ છે. ૫ ‘ચિચ ા૪૬ ચ, નીઢાય, હોચિ ચ, દ્ાત્તિઆ ચ ૬' તે પોતાના કોઈ એક પ્રદેશમાં કાળાવણુ વાળે અનેક પ્રદેશોમાં નીલ
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૨૪૩