________________
અને વૈમાનિક દેવની સ્ત્રિમાં પણ પૂર્વોક્ત રૂપથી જ ત્રણે પદમાં કૃતયુગ્મદિરૂપતા સમજવી. સૂ. ૩ાા
અધવલિ જીવોં કા નિરૂપણ
જીવ પરિમાણના અધિકારથી સૂત્રકાર કહે છે.-- “વફા ઇ મેતે ! at સંઘarg” ઈત્યાદિ.
ટીકાર્થ “ગાવાયા v મં! ઈત્યાદિ આ સૂત્રમાં જે વરા શબ્દ આપેલ છે. તે અન્ય-બીજા એ અર્થમાં આપેલ છે. આયુષ્કની અપેક્ષાથી જે અંધકવહિ જી અલ્પ આયુષ્યવાળા છે. તે વરા અઘકજીવ છે. અંધક શબ્દનો અર્થ પ્રકાશ ન કરવાવાળા એ પ્રમાણે થાય છે. અર્થાત્ સૂક્ષમ નામના ઉભયવશવતિ હોવાથી તે પ્રકાશ કરતા નથી. એવા સૂક્ષમ અગ્નિકાયિક જીવ જેટલા પ્રમાણવાળા છે તેટલા જ પ્રમાણવાળા “બંધાવળો વીજા” ઉત્કૃષ્ટ સ્થિતિવાળા અંધકવદ્ધિજીવ છે. “ઘ” શબ્દની છાયા “જિ” પણ થાય છે. એ પક્ષ માં વૃક્ષમાં રહેલ અગ્નિકાય-અર્થાત્ બાદર તેજસ્કાય જીવ કે જે અ૫ આયુવાળા છે, તેટલા જ પ્રમાણમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા બાદર તેજસ્કાય જીવ છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે--“હૂંતા ! જો મા !” હા ગૌતમ ! અલપ આયુષ્યવાળા અંધક જીવ જેટલા પ્રમાણવાળા છે, તેટલા જ પ્રમાણુવાળા ઉત્કૃષ્ટ સ્થિતિવાળા અંધકવહિં જીવે છે તે સર્વથા સત્ય છે. પ્રભુના આ કથનને સાંભળીને ગૌતમ સ્વામીએ કહ્યું કે-“સેવં મંતે ! રે મંતે ! ”િ હે ભગવન આપે જે કહ્યું છે તે સર્વથા સત્ય છે. હે ભગવન આપનું કથન યથાર્થ છે. આ પ્રમાણે કહીને ગૌતમ સ્વામી પ્રભુને વંદના નમસ્કાર કરીને તપ અને સંયમથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાને સ્થાને બિરાજમાન થઈ ગયા. સૂ૪ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના અઢારમા શતકને ચેશે ઉદ્દેશક સમાપ્ત ૧૮-૪
શ્રી ભગવતી સૂત્ર : ૧૩